conspiracies

રેલવેને નિશાન બનાવવાનું ષડયંત્ર: છેલ્લા 5 અઠવાડિયામાં 7 કાવતરા નિષ્ફળ

સુરત બાદ મધ્યપ્રદેશના રતલામમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરૂં, આર્મી ટ્રેનનો અકસ્માત કરવા માટે 10 ડિટોનેટર મુકાયા, પંજાબમાં પણ ટ્રેનને નિશાન બનાવાય સુરક્ષિત પરિવહન ગણાતા એવા રેલવેને…