ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 57 ટકાથી વધુ જળ સંગ્રહ : જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા ગુજરાતની…
conservation
‘‘પાણી એટલે પ્રાણ’’. પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે જ તો જાણીતી કહેવત છે કે, પાણી અને વાણી વિચારીને વાપરો, બંનેમાં પુષ્કળ…
2020ની વસ્તી ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા: વસ્તી ગણતરીનો આંકડો જૂનમાં જાહેર થવાની શક્યતા વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે, ત્યારે છેલ્લા દોઢ…
આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025: દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ જંગલોના મહત્વ, સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવાનો…
ઘરોમાં કિલકિલાટ કરતા આ નાના પક્ષીઓની ઘટતી વસ્તી વિશે જાગૃતિ ફેલાવવા અને તેમના સંરક્ષણ માટે પગલાં લેવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં…
ત્રણ વર્ષ માટે કુલ રૂ.12 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર…
CM પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે…
ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા 50 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી કુંવરજી બાવળીયા સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત…
World Wildlife Day 2025: વન્યજીવન અને તેમના કુદરતી રહેઠાણોના સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને વન્યજીવનને…
ભારતના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ 21 ટકા હિસ્સો ગુજરાત પાસે ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં દેશની કુલ 85 રામસર સાઇટમાંથી…