આજે વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક…
Confluence
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિ રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલી યાત્રી સુવિધાઓનું લોકાર્પણ થયું ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાતો માધવપુર મેળો એક…
જિલ્લા કલેક્ટરએ પૂર્વના કલાકારો સાથે ધ્વજાપૂજા કરી માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન…
મહાશિવરાત્રિ નિમિત્તે તા.24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક એવો ‘સોમનાથ મહોત્સવ’ તા.24ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…
રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમ નાક ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. રાષ્ટ્રપતિ મા ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો…
કુછ મીઠાં હો જાયે તારા સ્મિતના વીંટેલા કાગળિયા ખોલીને બેસું છું રોજ કેમ સમજાવું તને કે તારાથી મીઠુ ગળપણ જગની એકેય ચોકલેટમાં નથી ચાલો એક મીઠી…
HAPPY CHOCOLATE DAY વર્તમાન સમયમાં દુનિયામાં પરવાનો માહોલ છવાયેલો છે અને એ પર્વ એટ્લે વેલેન્ટાઇન પર્વ જેનો આજે ત્રીજો દિવસ જેને આજે સૌ ચોકલેટ ડે તરીકે…
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત…
નાગા સાધુઓને ઠંડી ન લાગવાનું રહસ્ય કઠોર તપ, યોગ અને ધ્યાન દ્વારા શરીરનું નિયંત્રણ શરીર પર ભસ્મ લગાવવું, જે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે પ્રયાગરાજ મહાકુંભની…
પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભને લગતી દરેક માહિતી ‘કુંભ રેલ સેવા’ એપમાં વિગતવાર ઉપલબ્ધ હશે. આમાં, તમે ટ્રેનની સાથે પ્રયાગરાજમાં રહેવા માટે હોટલ અને લોજ વિશે પણ…