મહાશિવરાત્રિ નિમિત્તે તા.24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક એવો ‘સોમનાથ મહોત્સવ’ તા.24ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…
Confluence
રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમ નાક ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. રાષ્ટ્રપતિ મા ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો…
કુછ મીઠાં હો જાયે તારા સ્મિતના વીંટેલા કાગળિયા ખોલીને બેસું છું રોજ કેમ સમજાવું તને કે તારાથી મીઠુ ગળપણ જગની એકેય ચોકલેટમાં નથી ચાલો એક મીઠી…
HAPPY CHOCOLATE DAY વર્તમાન સમયમાં દુનિયામાં પરવાનો માહોલ છવાયેલો છે અને એ પર્વ એટ્લે વેલેન્ટાઇન પર્વ જેનો આજે ત્રીજો દિવસ જેને આજે સૌ ચોકલેટ ડે તરીકે…
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત…
નાગા સાધુઓને ઠંડી ન લાગવાનું રહસ્ય કઠોર તપ, યોગ અને ધ્યાન દ્વારા શરીરનું નિયંત્રણ શરીર પર ભસ્મ લગાવવું, જે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે પ્રયાગરાજ મહાકુંભની…
પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભને લગતી દરેક માહિતી ‘કુંભ રેલ સેવા’ એપમાં વિગતવાર ઉપલબ્ધ હશે. આમાં, તમે ટ્રેનની સાથે પ્રયાગરાજમાં રહેવા માટે હોટલ અને લોજ વિશે પણ…
મહાકુંભ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તૈયારીઓની સમીક્ષા કરવા વારંવાર પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મંગળવારે સીએમ યોગી આદિત્યનાથ ફરી એકવાર…
મહાકુંભનો લગભગ 7,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ ભક્તો આવવાની આશા મહાકુંભનો ખર્ચ 1882માં 20,000 રૂપિયા થયો હતો પ્રયાગરાજમાં અત્યાર સુધીના સૌથી…
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં…