સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ. ગાંધીધામે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 2024 પર આશાનું કિરણ-પ્રગટાવવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મહત્ત્વપૂર્ણ છે,…
Conference
ધનવંતરી જયંતિ અને 9માં આયુર્વેદ દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદઢ અને સશક્ત બનાવવા માટે તા. 29 ઓકટોબર 2024ને…
આગામી 19-20 ઓક્ટોબરના રોજ તબીબી ઈતિહાસમાં રાજકોટમાં 250થી વધુ તબીબો પેટ્રન મેમ્બર બન્યા: બે દિવસની કોન્ફરન્સમાં વિવિધ રોગ, નિદાન, અધતન સારવાર વગેરે મુદા પર દેશ વિદેશના…
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં ડો.મેહુલ આચાર્ય આપી માહિતી ગોપાલ નમકીનના સહયોગથી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન બાળકો માટે ઈમ્યુનિટી ટોનિક છે, જેના ખુબ જ સકારાત્મક પરિણામો સમાજમાં પ્રાપ્ત થયાં છે.…
આજે નહીં તો કાલે, આયુર્વેદ વિના નહી ચાલે… એક દિવસીય કોન્ફરન્સમાં 1 હજારથી વધુ સ્નાતકો જોડાશે:તમામની એચપીઆર હેઠળ નોધણી કરવામાં આવશે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ…
મગજને લગતા તમામ રોગના નિદાન- અધતન સારવાર વિશે કરશે ગહન ચર્ચા રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસીએશન દ્વારા રાજકોટમાં પ્રથમ વખત ન્યુરોસર્જન્સની રાજ્ય કક્ષાની બે દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં…
સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની સમસ્યાઓ રજૂઆત સાંભળવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર્સ સાથે સંવાદ કર્યો હતો.રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખો, કારોબારી…
23 થી 25 સપ્ટેમ્બરના રોજ દેશભરના ખ્યાતનામ આંખના તબીબો દ્વારા વિચાર મંથન સાથે સારવાર સર્જરી માટે અધ્યતન સાધનો અને વિજ્ઞાન વિષે વર્કશોપ અને પ્રદર્શન રાજકોટ-સૌરાષ્ટ્રના પાટનગર…
ભાવનગરને કન્ટેનર ઉત્પાદન હબ બનાવવા એસસીસીઆઈ કટીબધ્ધ: પૂર્વ પ્રમુખ કિરીટભાઈ સોની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગરનાં વેપાર-ઉદ્યોગનાં વિકાસ માટે કટિબદ્ધ છે અને આ દિશામાં…
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલના નેતૃત્વ અને પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે એઆઇસીટીઇ સ્પોન્સર ઇન્ટરનેશનલ…