વૈદિક ઋચાઓના ઉચ્ચારણ સહ ઋષિ-મહંતો સાથે આદ્યાત્મિક માહોલમાં આરતી કરી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી. નદીની મધ્યમાં…
collector
જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ બોટમાં બેસી દિવડાઓ વડે સંગમ આરતી કરી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઢળતી સાંજે હિરણ-કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા…
નવી ચોપાટી ખાતે LED હાઈમસ્ટ ટાવરનું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.22.28 લાખના ખર્ચે બનાવ્યા LED હાઈમસ્ટ ટાવર વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આગેવાનો…
1000 ચો.મી સરકારી જગ્યા ઉપરથી 10 જેટલા પાકા મકાનો હટાવાયા રાજકોટ કલેકટર પ્રભાવ જોશીની સૂચના અન્વયે આણંદપર (નવાગામ) માં મામલતદારે સપાટો બોલાવ્યો છે. આજે આણંદપર (નવાગામ)…
બોર્ડનાં પરીક્ષાર્થીઓને ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા કલેકટર આર. કે. મહેતા દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ધો 10નાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા કલેક્ટર દ્વારા શાળામાં…
ઇન્ડિયન રેયોન સહિતની કંપનીઓના સહકારને બિરદાવાયા વેરાવળ શહેરમાં ફરવા લાયક સ્થળોના વિકાસમાં ઇન્ડીયન રેયોન સહિતની કંપનીઓના સહયોગને બિરદાવવામાં આવી રહ્યું છે. વેરાવળ ચોપાટી વિકાસ કામોનું કલેક્ટરે…
લોકોને મળશે આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું બ્યૂટીફિકેશન સહિતના કામોનું ખાતમૂહુર્ત અને ભૂમિપૂજન પલ્લવી જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના મહેમાનો રહ્યા ઉપસ્થિત વેરાવળ ચોપાટી ખાતે…
પ્રાકૃતિક આહાર કેન્દ્રનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ખેડૂત ઉત્પાદક સંગઠનના વેચાણ કેન્દ્ર ‘પ્રાકૃતિક આહાર કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું પ્રાકૃતિક અનાજ, કઠોળ, ગોળ સહિત ગૌ આધારિત…
સોમનાથ મંદિર તથા આસપાસના સ્થળો ખાતે કાર્યક્રમને અનુલક્ષીને પૂર્વતૈયારીઓને ઓપ આપ્યો મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે મહાશિવરાત્રિનું આયોજન-કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ: ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓને…
મેળામાં લાખોની મેદની હજારો વાહનોની અવરજવરની વ્યવસ્થા માટે ભૂતકાળના અનુભવો આધારીત આયોજનોની હિમાયત જૂનાગઢના સુપ્રસિધ્ધ શિવરાત્રીના મેળાની આગમનના પગલે વહીવટીતંત્ર અને ધર્માલયોમાં મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ…