coastline

વૃક્ષારોપણને અભાવે ગુજરાતનો 703 કિમીનો દરિયાકાંઠો ખવાય ગયો

40 વર્ષના સમયગાળામાં સૌથી વધુ કચ્છ જિલ્લાનો 310 કિમીનો દરિયાકાંઠો ગાયબ થયો જામનગરમાં 90કિમિ, જૂનાગઢમાં 100કિમિ, અમરેલીમાં 21કિમિ અને ભાવનગરમાં 59 કિમિ દરિયાકાંઠાનું ધોવાણ થયું વૃક્ષારોપણને…