સ્વતંત્રતાનું શું મહત્વ છે ? દુ:ખમાં કોણ પડખે આવે છે ? કોરોના એક ગુરૂની ભૂમિકા ભજવી જીવનમાં આવું ઘણું બધું સમજાવી ગયો સાચા સુખનો અનુભવ દુ:ખની…
closed
હવાઈ સેવા 23 માર્ચ સુધી બંધ રહેશે એરલાઈન્સના પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા હવાઈ સેવા રહેશે બંધ પ્લેનના એન્જિનમાં ખામી સર્જાતા એરલાઈન્સ દ્વારા રીપેરીંગની કામગીરી કરાઈ કેશોદથી…
વાતાવરણમાં ઓચિંતો પલટો!! ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાત થતાં 55 કામદારો દટાયા: 33નું રેસ્ક્યુ પણ 22 હજુ લાપતા વાતાવરણમાં આવેલો અચાનક પલટો વિનાશ સર્જી રહ્યો છે. હિમાચલ…
મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત 3,92,500 ની માલમતા ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ મકાનમાં બે તસ્કરો ત્રાટકયા હોવાની માહિતી બાદ એલસીબીની ટીમે બે તસ્કરોને ઉઠાવી…
જીનપરા જેવા ભરચક્ક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ 6 થી 7 બંધ મકાનોનાં તાળા તોડી ચોરી કરી તસ્કરો નાસી છૂટયા ચોરીનાં બનાવ બાદ પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરુ વાંકાનેરમાં…
બંધ મકાનમાંથી દાગીનાની ચોરી કરનાર મહિલા ઝડપાઈ પોલીસે ૮.૯૭ લાખનો મુદામાલ કર્યો જપ્ત બંધ મકાનની સફાઈ કરવા આવતી માહીલાએ ચોરી કર્યાનો ખુલાસો સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં…
ઓવર પ્રોડક્શનના કારણે માલનો ભરાવો, લોજિસ્ટિક ચાર્જ વધતા નિકાસમા ઓટ આવી, સ્થાનિક બજારમાં પણ ઘરાકીના અભાવે સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધી મોરબીના સિરામિક ઉદ્યોગે ભારતનું નામ વિશ્વમાં…
નળ સરોવર પક્ષી અભ્યારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળાના મહિનાઓ નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હોય પરંતુ બોટીંગ બંધ હોવાથી પ્રવાસીઓને કિનારેથી જ પક્ષી નિહાળવા મજબુર બન્યા છે…
પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ મંદિર ભક્તો માટે બંધ રહેશે 8 નવેમ્બરનાં સાંજે 4 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ રહેશે 9 નવેમ્બરનાં રોજ સવારે 6 વાગ્યાથી ભક્તો રાબેતા…
Ahmedabad : ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ત્યારે હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો…