Cleanliness

Under the cleanliness campaign, every citizen became a self-respecting cleanliness enthusiast.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોએ સાથે મળી સદસ્ય નિવાસમાં કરી સફાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ થી આજે દેશનો દરેક નાગરિક સ્વમાનભેર સ્વચ્છાગ્રહી…

Vastu Tips: If husband and wife make these mistakes, then the house will be ruined!!!

વાસ્તુ ટિપ્સ: ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને ઘરમાં ગરીબી છવાઈ શકે છે. જો…

Chief Minister Bhupendra Patel visited the main bus stand in Gandhinagar.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા એસ.ટી. બસ મથકમાં ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી બસ મથકમાં મુસાફરો…

ટંકારાકાંડને પગલે સાફસૂફી : 208 પોલીસમેનની આંતરિક બદલીના આદેશ આપતાં એસપી ત્રિપાઠી

એસએમસીની તપાસમાં થયેલા ઘટસ્ફોટ બાદ એલસીબી-એસઓજી સહિતની બ્રાન્ચોમાં પણ મોટાપાયે ઉથલ પાથલ ટંકારાના બહુચર્ચિત જુગારધામ કેસની તપાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝુકાવ્યા બાદ અનેક મોટા કડાકા ભડાકા…

Wankaner: Automatic ATS machine launched for cleaning buses

બસોની સફાઈ માટે ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળનાં પ્રમુખ જયુભા જાડેજાનાં હસ્તે આ મશીનનું  ઉદઘાટન કરાયું આ મશીન દ્વારા એસ. ટી. બસોની માત્ર…

Colorful Rajkot will become clean Chanak: New system of cleanliness approved

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની નવી સિસ્ટમ અમલમાં આવશે: 10 વર્ષ માટે રૂ.1200 કરોડનો ખર્ચ થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના નવા સોલીડ વેસ્ટ…

Indian Railways washes blankets once a month, endangering passengers' health

ભારતીય રેલ્વે પરના એક અહેવાલમાં વિશ્વના સૌથી મોટા પરિવહનકર્તાઓમાંના એકની સ્વચ્છતા અને સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દરરોજ લાખો મુસાફરો ભારતીય રેલ્વેનો ઉપયોગ કરીને…

Various activities related to cleanliness were held in Navsari district

નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે.  રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત “સ્વભાવ…

સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકો સ્વચ્છતા ધર્મ બજાવે:કૃષિ મંત્રી

પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ ઉજવાયો રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને…

A district level cleanliness talk program was held at Ankleshwar Taluka Panchayat

અંકલેશ્વર: સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન” અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા ટોક કાર્યક્રમ યોજાયો મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ…