મચ્છરજન્ય રોગો સાથે પ્રદૂષિત પાણીના કારણે લોકો વધુ બીમાર પડે છે : આ ઋતુમાં અનેક વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાતા ઘણા રોગને મોકળું મેદાન મળી જાય…
Cholera
Surat: ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો…
સમગ્ર દેશમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. આ સિઝન લોકોને ગરમીથી રાહત આપે છે. પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ પડકારજનક છે. વરસાદની મજા માણવા માટે…
મનપાની ફુડ શાખાએ વોર્ડ નં.12,13,16 અને 15માં ચેકીંગ હાથ ધર્યું અખાધ પાણીપુરીની 13 રેંકડી, 10 શેરડીના રસના અને 3 બરફના એકમ બંધ કરાવ્યા જામનગર ન્યુઝ: જામનગરમાં…
ચોમાસાની સિઝનમાં વરસાદી વાતાવરણમાં રોગચાળાએ માથું ઊંચક્યું:શરદી-ઉધરસના 1076 કેસ,સામાન્ય તાવના 476 કેસ,ઝાડા-ઉલટીના 296 કેસ, ટાઈફોઇડના ચાર કેસ,મરડા અને મેલેરિયાનો એક-એક કેસ નોંધાયો શહેરમાં કોલેરાનો બીજો કેસ…
1710 લોકોને આવરી લેવાયા: આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાશે રાજ્યભરમાં પાણીજન્ય રોગચાળા કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં પણ કોલેરાની એન્ટ્રી થઇ ચુકી છે. શહેરના…
ગંદા પાણીના ઉપયોગથી કોલેરા ફેલાય છે: ઉકાળેલું પાણી પીવાની સલાહ હાલ રાજ્યમાં ઘણી જગ્યાએ કોલેરાના કેસ આવી રહ્યા છે. આ માટે લોકોએ શું તકેદારી રાખવી તેના…
બાળકોના મોત થયાને દિવસો વીત્યા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં : લોકોએ ઉપરી અધિકારીનું ધ્યાન દોરતા ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને જિલ્લા આરોગ્ય અધિકારી દોડી આવ્યા…