રાજ્યની 8 મહાનગરપાલિકાઓમા 4થી 12 ઓગષ્ટ દરમિયાન રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રા યોજાશે રાજ્યની 8મહાનગરપાલિકાઓમા તા.4થી 12 ઓગષ્ટ દરમિયાન યોજાનારી રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી આજે શુભારંભ કરાવતા…
Chief Minister
વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રીના મહત્વના નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને ધ્યાને લઈને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા…
સેવા કરવા માટે સત્તા નહી સાધના જરૂરી તેવો જીવન મંત્ર બનાવી રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી સતત સાડા ચાર દાયકાથી કરી રહ્યા છે લોક સેવા મુખ્યમંત્રી…
ભુજમાં આઈસોલેશન સેન્ટર, વેકિસનેશન સેન્ટરની મુલાકાત લીધી: રોગચાળાને નાથવા અધિકારીઓને કડક તાકીદ રાજયનાં 20 જિલ્લાનાં 2083 ગામોમાં 55950 પશુઓમાં લમ્પી સ્ક્રીન ડીસીઝ જોવા મળ્યા છે.લમ્પીના હાહાકારથી…
રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળામા આજ રોજ સવારથી 9:30 વાગ્યાથી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ એવમ શેઠ ઉપાશ્રય જૈન સંઘ તથા યંગ ઈન્ડિયન્સ ગૃપ ના સંયુક્ત ઉપક્રમે…
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તા . ર ઓગષ્ટ ને મંગળવારના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રુપાણીના જન્મદિવસે સેવા દિવસ તરીકે …
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહમ સમાજ રાજકોટ દ્વારા ગુજરાત રાજય ના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજકોટ વિધાનસભા 69 ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ નિમીતે કાલે માધાપર…
1551 ફૂટ લાંબા તિરંગા સાથે 1 હજાર બાળકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ન…
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2 લાખ 35 હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે 263 કરોડની…
ગુજરાતના વેપારીઓને પાંચ ગેરેન્ટી આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગઇકાલે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેઓએ રાજયના…