Chaturmas Mangal entry

11 11

શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘના આંગણે ચાતુર્માસ પૂનિત  પધરામણી સમયે પૂ.જયશેખરસુરીશ્ર્વરજી મ.સાએ ભાવિકોને પ્રથમ માંગલીક સંભળાવ્યું:હજારોભાવિકોએ નવકારશીનો લીધો લાભ કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ…