અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરત સહિતના શહેરો સહિત અન્ય રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ધજા સાથે ઉમટ્યા સુરેન્દ્રનગર જીલ્લાના સુપ્રસિધ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી…
chamunda mataji
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ભરના યાત્રાધામોનું મુખ્ય પ્રવેશદ્વાર ચોટીલા ગણવામાં આવે છે ત્યારે આ સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના…
અબતક-ચોટીલા મકરસંક્રાંતિના પર્વ તેમજ ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભના યાત્રિકો યાત્રાધામોમાં ફરવા માટે નીકળી જતા હોય છે, જેના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માતાજી…
વિક્રમસિંહ જાડેજા, ચોટીલા મકરસંક્રાંતિના પર્વ તેમજ ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી ગુજરાતના લોકો યાત્રાધામોમાં ફરવા માટે નીકળ્યા છે. ત્યારે ચોટીલા ચામુંડામાતાજીના મંદિરે માતાજીના દર્શન કરવાની લ્હાયમા…
વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: છેલ્લા દોઢેક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ હજુ થવાનું નામ નથી લઇ રહ્યો. જો કે હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વધતા કેસની…