ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમામ માંસાહારી સ્ટોલ, ઈંડાની દુકાનો અને કતલખાનાઓ બંધ રાખવા મેયરે કમિશનરને લખ્યો પત્ર ચૈત્ર મહિનામાં ઉજવાતો નવ દિવસનો તહેવાર, ચૈત્રી નવરાત્રી, હિન્દુ સંસ્કૃતિ…
Chaitri Navratri
ચૈત્ર નવરાત્રી દરમિયાન દેશમાં એક ખાસ જીવંતતા જોવા મળે છે. આ ઉપરાંત, નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. જીવનમાં માં દુર્ગાના…
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમ:તસ્યે નમ:તસ્યે નમ:તસ્યે નમો નમ: માઁઇ ભક્તો માઁ નું પૂજન અર્ચન ઉપવાસ અને એકટાણા કરી અનુભવે છે ધન્યતા કચ્છ માતાના…
આખા વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ મહત્વ છે. આખા વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી ઉજવવામાં આવે છે, ચૈત્ર નવરાત્રી, શારદીય નવરાત્રી અને ગુપ્ત નવરાત્રી…
આવતીકાલે ૨૨ માર્ચ ૨૦૨૩ અને બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે શારદીય નવરાત્રીમાં ઉત્સાહ ઉમંગ સાથે ભક્તિમાં ડૂબવાનું હોય છે જયારે ચૈત્રી નવરાત્રીએ સાધના માર્ગની…
નવેય દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: ભાવિકોએ ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી મંદિરે ધામધૂમ થી ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી…
ચૈત્ર સુદ એકમથી નોમની નવરાત્રિમાં મહાકાલી દેવીની ઉપાસના શત્રુ નાશ તથા શક્તિ પ્રાપ્તિ માટે થાય છે. અષાઢ સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી મહાલક્ષ્મીની ઉપાસના સર્વ પ્રકારનાં…