તાલુકાની 150 અને સીટીની 200 વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ તાલીમ દરમિયાન વિવિધ સ્વરક્ષણ ટેકનીકો, કરાટેના કૌશલ્યના અપાયા ડેમો વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીની વિગતો મેળવી મહિલા-બાળકો…
ceremony
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 56મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ…
ચોરવાડ ખાતેથી ભાઈઓ માટે અને આદ્રી ખાતેથી બહેનોની સ્પર્ધાનો કરાયો પ્રારંભ વિવિધ રાજ્યના કુલ 37 સ્પર્ધકોએ લીધો ભાગ ગીર સોમનાથ ખાતે વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ…
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10 હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે…
કાર્યક્રમમાં 193 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ ડૉ.ડી.જે.શાહ દ્વારા ચોથા દીક્ષાંત સમારોહને ખુલ્લો મુકાયો મહેસાણા: કેડીલા ફાર્મસી દ્વારા સંચાલિત કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો પદવી દાન…
પદવીદાન સમારોહમાં રાજયપાલ અને સૌ. યુનિ. ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા તેમજ ઇશરો અમદાવાદના ડાયરેકટર નીલેશભાઇ દેસાઇ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવશે 13 વિદ્યાશાખાના 111…
દાહોદ જિલ્લામાં 2 લાખ 60 હજાર 800 જેટલા લાભાર્થીઓને સહાય પેટે સહાય અંદાજીત રુ. 52.16 કરોડની સહાય વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ખેડૂતોના ખાતામાં…
સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો હતો. જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.…
નર્મદા જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ દેડિયાપાડા કૃષિ ઇજનેરી પોલીટેક્નીક ખાતે યોજાયો — અંદાજિત 17.98 કરોડ જેટલી રકમ 19માં હપ્તાની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી નર્મદા જિલ્લાના ખેડૂતોને અપાઈ…
ગુણવત્તાલક્ષી ખાદ્ય પેદાશો માટે પ્રાકૃત્તિક કૃષિની તાતી જરૂરીયાત: કલેક્ટર અજય દહિયા અમરેલી “કિસાન સન્માન સમારોહ-2025” અન્વયે વડાપ્રધાન અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરથી દેશભરના…