દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી વિસ્તારમાં આશરે 300 થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ કિચડિયા- વન્ડર પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન…
census
92થી વધુ ગણતરીદારો નોડલ અધિકારીના માર્ગદર્શનમાં પશુઓની ગણતરી હાથ ધરશે જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં થશે પશુઓની ગણતરી ગત વર્ષે જિલ્લામાં 3.50 લાખ ઘરોનું…
2025ની વસ્તી ગણતરી અંદાજે 35,000 ચો.કિમી.ને આવરી લેશે: 1,500 થી 2,000 ફિલ્ડ કર્મચારીઓ દ્વારા કરાશે કામગીરી એશિયાટિક સિંહો ગૂજરાતની શાન ગણાય છે. સિંહોના કારણે રાજ્ય જગમશહૂર…
કોરોનાને કારણે 2021માં વસતી ગણતરી થઈ શકી ન હતી, જાતિ આધારિત વસતી ગણતરી નહિ થાય આવતા વર્ષે 2025થી વસ્તી ગણતરી શરૂ થશે. અને 2026 સુધી ચાલુ…
2021માં થનારી વસ્તી ગણતરી કોરોના મહામારીને કારણે રખાઇ મોકૂફ સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછા 2 વર્ષ ચાલવાની શક્યતા ભારતમા…
ગુજરાત સહિત દેશભરમાં યોજાશે “21મી પશુધન વસ્તી ગણતરી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્ત્વપૂર્ણ…
બિહારની માફક ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,બહુમતી સમાજની લાંબા…
સાત વર્ષ પછી થતી દિપડાની ગણત્રી વસતી વધારોની સંભાવના જુનાગઢ સહિત અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર એમ જિલ્લાના જંગલ વિસ્તાર તથા રેવન્યુ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા…
ડિજિટલ વસતી ગણતરીમાં જન્મ-મરણના સર્ટિફિકેટનો સમાવેશ કરાશે સરકાર દરેક યોજના વસતીના આધારે બનાવતી હોય હવે નવી ડિજિટલ વસતી ગણતરી ખૂબ જ ફાયદાકારક રહેશે ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ-મરણનું…
અત્યાર સુધીમાં જ્ઞાતિ-જાતિના આંકડાઓ અડસટો ભ્રામક સાબિત થયાં!! કેન્દ્ર સરકારે જ્ઞાતિ-જાતિ આધારે વસ્તી ગણતરીની વાત વચ્ચે આ પ્રકારની ગણતરી નહીં કરવાની સ્વીકૃતિ સાધી છે. કેન્દ્રે સ્પષ્ટ…