ખેલૈયાઓ પરિવાર સહ મનમુકીને ગરબે ધુમશે સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું પરંપરાગત રીતે ખેલૈયાઓ માટે સુંદર આયોજન કરવામાં આવેલ છે. આયોજકોમાં પ્રમુખ સહિતના કાર્યકરો …
Celebrated
ભક્તો ભાવિકો લાઈવ ટેલીકાસ્ટ અને વેબકાસ્ટથી લાભ લીધો હિંદુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે, સંપ્રદાયો ગુરુ ક્રમ: કહેતા કે, સાચા સંપ્રદાયની ઓળખ એ તેના ગુરુઓની પરંપરા…
ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા બેરોજગાર દિવસની ઉજવણી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે કિશાનપરા ચોક ખાતે એનએસયુઆઈ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને…
ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, કેવડિયા, વડનગર ખાતેની સંસ્થાઓમાં વિવિધ વિષયો પર ચર્ચા-સેમિનારો યોજાશે રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ…
શાળામાં ઇલેક્શન દ્વારા સિલેક્શનથી હેડની કરાઇ પસંદગી 15મી સપ્ટેમ્બરે “આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ” ઉજવણી નિધિ સ્કૂલ દ્વારા ‘ઇલેક્શન દ્વારા સિલેક્શન’ કરી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિદ્યાર્થીની…
સૌરાષ્ટ્રની એકમાત્ર સચેતન જગ્યા કે જ્યાં એકસાથે 12-12 મહાઆત્માઓની છે સમાધિ એવા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જ્યાં અનેક પરચા નિરૂત્તર છે તેમ દાણીધારનો રોટીનો ટૂકડો ક્યારેય…
કિડનીના દર્દીના લાભાર્થે યોજાયેલ રામામંડળમાં રૂ.51 હજારનું દાન આપ્યું મોરબી : મોરબીમાં બીમાર દર્દીની સહાય માટે રૂપિયા 51 હજારનું અનુદાન જાહેર કરી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના…
શનિવારે પબ્લિક અવેરનેસ અને મોટીવેશન પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ પ્રોગ્રામ યોજાશે ‘આપઘાત નિવારણ દિન’ના દિવસે અમદાવાદમાં ‘સાથ’ સંસ્થા અને માનવ ગૌરવ પ્રતિષ્ઠાન ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ…
આઠમી સપ્ટેમ્બરને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અબ તકની મુલાકાતે આવેલા રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન ના પ્રમુખ શૈલેષભાઈ કાગથરા ઉપ્ પરમુખ પારસ ભાઈ જોશી સેક્રેટરી…
ભગવાનને સરોવરમાં નૌકાવિહાર કરાવી ને ઉજવણી કરવામાં આવશે ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન કૃષ્ણ ના અવિર્ભાવ/ અવતરણ ના 15 દિવસ…