ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર ડે’તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરવામાં આવી હતી.. આ વખતે…
Celebrated
તા.14 એપ્રિલે રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરવામાં આવશે રાજ્યભરમાં વિવિધ શહેરોમાં પણ ‘નેશનલ ફાયર ડે’ ઉજવવામાં આવશે ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે 14 એપ્રિલે…
ભાવનગર જિલ્લાની 1586 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી ભાવનગર જિલ્લાના ૧૫૮૬ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ…
સવારની પ્રથમ આરતીનો લ્હાવો લેવા પૂર્વ સંધ્યાએ જ ભક્તો મંદિર પહોંચ્યા સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો…
મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના…
ભગવાન શ્રીરામની પાલખીયાત્રા: રામચંદ્રજીને 2100 કિલો વિવિધ ફૂલોનો શણગાર: 1 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો ઇસ્કોન મંદિરનો રામનવમીના દિવસે 22મોં બ્રહ્મોત્સવ હોવાથી તેની પણ ઊજવણી કરવામાં…
આવતીકાલે 6 એપ્રીલના રોજ દેશભરમાં રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે રામ નવમી નિમિત્તે 27 શોભાયાત્રા નીકળશે, લોખંડી બંદોબસ્ત તૈનાત 7 DCP, 12 ACP, 30…
ભારતના તમામ બંદરો સાથે વેરાવળમાં પણ થાય છે ઉજવણી વેરાવળ બંદર પર વર્ષ 2003 સુધી મહાકાય સ્ટીમરોનુ થતુ હતુ આગમન વેરાવળ-સોમનાથનો દરીયો દરીયાઇ વેપારીઓની અનેક ઘટનાઓનો…
રાષ્ટ્રીય દરિયાઈ દિવસ દર વર્ષે 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ભારતના દરિયાઈ ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકોને માન આપવા અને દરિયાઈ વેપારનું મહત્વ સમજાવવા માટે ઉજવવામાં…
જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો આજે જન્મદિવસ હતો, જેઓએ પોતાના…