કેન્સર અલગ અલગ 100 પ્રકારના હોય છે, તેના વિવિધ તબક્કા હોય છે અને ઘણાં દર્દીઓમાં અન્ય રોગ/ઉંમર/તંદુરસ્તી વગેરે પરિબળો પણ કામ કરતાં હોય છે. મુખ્યત્વે એકવાર…
CANCER
આજે તો તેની ઘણી દવા આવવાના કારણે દર્દીને રાહત મળે છે. બ્રેસ્ટ કેન્સર વહેલું નિદાન – સચોટ સારવારથી નાબુદ કરી શકાય છે. ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ ત્રીજો…
અમેરિકન સંશોધકોએ યુકેમિયા કોષોને દૂર કરવાની નવી ફાર્મોકોલોજીકલ સારવારનો આવિસ્કાર કરી લોહી અને અસ્થિમજાના કેન્સરને દૂર કરી શકાય તેવો કર્યો દાવો ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ની માન્યતા અને…
કેન્સરના ડરને પ્રાથમિક તબકકે જ દૂર કરવો આવશ્યક: નિષ્ણાંત ડોકટર અને આધુનિક ઇન્ફાસ્ટ્રકચર દ્વારા ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે ‘કેન્સર’આ શબ્દ સાંભળતા જ ભય લાગે છે.…
દર વર્ષે સમગ્ર વિશ્વમાં કેન્સરને કારણે લાખો લોકોના મૃત્યુ થાય છે. જો તેને પ્રારંભિક તબક્કે નિયંત્રિત ન કરવામાં આવે તો વ્યક્તિને બચાવવો મુશ્કેલ છે. અમેરિકામાં 20%…
કેન્સરના કારણે એક વર્ષમાં લગભગ 96 લાખ લોકોના મોત નીપજ્યા હતા. મૃત્યુનાં આ આંકડા જોતાં, તમે આ ભયાનક રોગની કલ્પના કરી શકો છો. ફિટનેસ નિષ્ણાતો કહે…
આજે આપણી જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે લોકો ને પોતાના સ્વાસ્થ્ય ની સંભાળ પણ સરખી રીતે રાખી શકતા નથી. આજના સ્વસ્થ આહાર લેતા નથી…
સાવચેત થઈ જાવ !!! આગામી બે દસકામાં વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ૬૦ ટકા વધી જશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેન્સરને લઈ એ વાતનો ખુલાસો કરવામાં આવી રહ્યો…
આત્મીય અને મલેશિયાની સનવે યુનિ. વચ્ચે સમજૂતી:વૈજ્ઞાનિકો સૌમેન બાસક અને ચંદ્રજીત લાહિરી રહેશે ઉપસ્થિતિ આત્મીય યુનિવર્સિટી અને મલેસિયાની સુખ્યાત સનવે યુનિવર્સિટી વચ્ચે બાયોલોજિકલ સાયન્સમાં સંશોધન હાથ…
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ શું છે ? આ દિવસ તારીખ ૭ નવેમ્બરના ઉજવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વ સામાન્ય લોકો તથા સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ અપવવા…