રાજ્યની 8 મહાનગરપાલિકાઓમા 4થી 12 ઓગષ્ટ દરમિયાન રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રા યોજાશે રાજ્યની 8મહાનગરપાલિકાઓમા તા.4થી 12 ઓગષ્ટ દરમિયાન યોજાનારી રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી આજે શુભારંભ કરાવતા…
Campaign
ભારતે ઓગસ્ટ 1947માં આઝાદી પ્રાપ્ત કરી તે ઐતિહાસિક અને રાષ્ટ્રીય ઘટનાને બહુ મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે લઈ આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે.…
ઇંડિયન બેંક દ્વારા તા.08/07/200ર થી તા. 07/08/ર0રર સુધી ભારતભરમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના વિકાસ હેતુ એક વિશેષ લોન અભિયાન ચલાવેલ છે. આ અભિયાન અંતર્ગત તા.ર9/07/ર0રર…
હર ધર તિરંગા કાર્યક્રમ થકી દેશપ્રેમનો માહોલ ઉભો થશે! શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું…
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં આકાર લેનાર ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ ના પ્રચાર અભિયાન અને ખાતમુર્હુત અંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં પૂ. વ્રજરાજકુમારજી મહોદયની મીટીંગોનો…
જિલ્લામાં 580 અતિ કુપોષિત અને 2746 મઘ્યમ કુપોષિત બાળકોને સુપોષણ કીટનું રાજકોટ દુધ સંઘ દ્વારા વિતરણ રાજકોટ દૂધ સંઘ સૌરાષ્ટ્રનો જુનો અને જાણીતો દૂધ સંઘ છે.…
રાજ્યમા 6 થી 18 વર્ષના બાળકો શાળામાં ન જતા હોવાનુ ધ્યાને આવતા નિર્ણય શિક્ષણ વિભાગે ચાઈલ્ડ ટ્રેકિંગ માટે શિક્ષણાધિકારીઓને સૂચના આપી રાજ્યમાં પ્રાથમિક બાદ માધ્યમિક અને…
પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી: કુલ 26.16 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત ભારત સરકાર દ્વારા 01/07/2022 થી સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ જેના અનુસંધાને…
વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ અભિયાનના ભાગરૂપે સરકાર દ્વારા આયોજનો હાથ ધરાયા છે – કૃષિમંત્રી રાઘવજી પટેલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ખાતે…
૨ાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસા૨ આજે તા.16 જુનથી સમગ્ર દેશભ૨માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રા૨ંભ થયેલ છે તે અંતર્ગત ગુજ૨ાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આ૨.પાટીલના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા…