દરબારગઢમાં અંતિમ દર્શન માટે લોકો ઉમટયા: અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ ગોંડલ ના સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર…
body
દહીં, દૂધ, ચીઝ, સોયા પ્રોડક્ટસ અને નોનવેજમાંથી બી-12 શરીરને પુષ્કળ મળે છે અત્યારની લાઇફ સ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવને કારણે આ ઉણપ વધુ જોવા મળે છે…
આપણે બધા જાણીએ છીએ તેમ વ્યાયામ અને નિયમિતપણે કસરત કરવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. શરીરના યોગ્ય કાર્યને જાળવવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા એવી…
માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, પણ કેવું જીવે છે એ મહત્વનું છે. માનવી તેની સમગ્ર જિંદગી દરમિયાન કેટલા લોકોને મદદ રૂપી બને છે તે મહત્વનું…
કોરોના વાયરસને નાથવા સરકરે રસીકરણનો વ્યાપ વધાર્યો છે. દેશના દરેક લોકોને રસી મળી રહે તે માટે વેક્સિનેશન સેન્ટરો શરૂ કર્યા છે. રસી અંગે ઘણી બધી અફવાઓ…
આદતો વિશે એમ કહેવાય છે કે, પહેલા આપણે આદત પાડીએ છીએ, અને પછી આદત આપણને, અહી કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વ્યકિત પોતાની આદતોથી બંધાયેલ…
હિતેશ રાવલ, સાબરકાંઠા: સમગ્ર દેશમાં કોરોના વાયરસના સેકન્ડ વેવના સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યાંમાં વધારો થઇ રહ્યો છે. જેમાંથી ઘણા દર્દીઓ કોરોના સામે જંગ હારી મોતના શરણે જાય…
વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, શોધખોળો કરે પણ માનવ શરીર જેવું કોમ્પલેકસ રચના વિશ્ર્વભરમાં કયાંય જોવા ન મળે, માતાના ઉદરથી જન્મથી મૃત્યુ સુધી આપણું શરીર ર૪…
શરીરની ઘડિયાળ દરેક ક્રિયા પર નિર્ધારિત હોય જે અનિયમિત ભોજનથી સૌથી વધુ પ્રભાવિત થાય છે કટાણે ભોજન કરવાથી શરીરની ઘડિયાળ અનિયમિત બને છે અને હૃદયરોગ, ડાયાબિટીસનું…
તમારા લોહીમાંના લાલ કણો ૧૨૦ દિવસોનું આયુષ્ય ધરાવે છે. તેના નાશ થયા બાદ નવા કણો ઉમેરાય છે. બાલ કણ લોહી સાથે ૨૦ સેક્ધડમાં આખા શરીરમાં ફરી…