રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું તમામ બંધુઓએ પાંચ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી મોટી સંખ્યામાં રક્તદાન કરીને માનવતાની સેવા કરવામાં પોતાનું…
Blood
લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે બ્લડ પ્રેશર કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા કિસ્સામાં દર્દીને ઘણા લાંબા સમય સુધી તેને બ્લડ પ્રેશરની બીમારી છે…
ડાયાબિટીસના દર્દીઓમાં આમ પણ હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ-પ્રેશર થવાનું રિસ્ક ઘણું વધારે હોય છે, પરંતુ જ્યારે ડાયાબિટીસને કારણે કિડની પર અસર થાય કે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ…
શરીર સ્વસ્થ રહે અને તમામ અવયવોને સારી રીતે ઓક્સિજન મળે તે માટે જરૂરી છે કે શ્વાસ લેવામાં મદદ કરતા તમામ અંગો યોગ્ય રીતે કામ કરતા રહે.…
શું આઈસ્ક્રીમ ખાવાથી હૃદયરોગ થાય છે? આપણામાંથી ભાગ્યે જ કોઈએ આવી બાબતો વિશે વિચાર્યું હશે. કદાચ કોઈને આવી વાતની ખબર પણ ન હોય. જ્યારે શરદી અને…
કેમ્પમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નરેશભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ…
સરળ લાગતો આ શબ્દ કેટલો વજનદાર અને કિંમતી છે, એ તો જ્યારે તેની જરૂરત પડે ત્યારે જ ખબર પડે : વિજ્ઞાન કે વ્યકિત ભલે ચંદ્ર સુધી…
આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે? શું આર્ટિફિશિયલ સ્વીટનર્સ પણ કેન્સરનું કારણ બની શકે છે? તેમના ઉપયોગથી કયા રોગોનું જોખમ વધી શકે છે?…
જામનગર ન્યુઝ : જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં રહેતા પશુપાલકોને સુવિધા મળી રહે, તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર તાલુકામાં આવેલા…
પુખ્ત વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 30 ગ્રામ ફાઈબર ખાવું જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)અનુસાર, હાલમાં વિશ્વભરમાં લગભગ 20 કરોડ લોકો કોરોનરી હૃદય રોગથી પીડિત છે. આ…