Ganesh Chaturthi 2024 : ગણેશ ઉત્સવનો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. આ સમય દરમિયાન, ભક્તો બાપ્પાને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસો કરે છે જેથી કરીને…
Blessings
કાલે ભાઈ દ/ત ભાઈ કાર્યક્રમ અને અંતિમ દિવસે સંવત્સરી આલોચના વિધિ Rajkot:અનંત ઉપકાર કરીને પ્રભુએ આપણને અર્પણ કરેલા જ્ઞાનની હજારો હૃદય સુધી પ્રભાવના કરવારૂપ શાસન કર્તવ્ય…
જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન કૃષ્ણના જન્મની કથા સાંભળે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે…
નાગ પંચમી શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમી એ નાગ દેવતાની પૂજા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે ભગવાન શિવની સાથે…
વાસ્તુ શાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વ્યક્તિના જીવન સાથે સંબંધિત દરેક વસ્તુના નિયમો અને જાળવણીને સમજાવે છે. વાસ્તુશાસ્ત્રમાં વાંસળીને ખૂબ જ શુભ…
ગઈકાલે એટલે કે રવિવાર, 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથિએ આ યાત્રાનું આયોજન કરવામાં…
સનાતન ધર્મમાં, પૂનમ તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે હાલમાં જ્યેષ્ઠ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આવતી પૂનમને ભગવાન વિષ્ણુ અને માતા…
ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ શનિને ગણવામાં આવે છે. શનિદેવને શનિવારના દેવ પણ કહેવામા આવે છે. શનિદેવને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ…
આપણા બધાના ઘરની ચાવીઓ છે. કેટલીક ઉપયોગી છે અને કેટલીક નકામી છે. આપણી પાસે ઘરથી લઈને ઓફિસ, કાર, કબાટ સુધીની ચાવીઓનો સમૂહ હોય છે, પરંતુ ઘણીવાર…
19 એપ્રિલ: સદ્ગુરુએ શુક્રવારે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં તમિલનાડુના કોઈમ્બતુરમાં તેમનો મત આપ્યો. બેક દિવસ પહેલા, સદ્ગુરુએ નોટાની (NOTA) વિરુદ્ધમાં ટ્વીટ કરીને લોકોને નોટા પસંદ કરીને…