ગુજરાત રાજ્યની ચાર દિવસની મુલાકાતે પધારેલ ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી અને લેડી ગવર્નર નર્મદા જિલ્લાના એકતાનગરના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદ પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી,…
blessed
કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન ગોવર્ધનનાથની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી પીલવાઈ: આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ…
નાગરિકોની શાંતિ, સલામતી અને રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે કરી પ્રાર્થના ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવની કરી પૂજા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી બોર્ડની પરીક્ષા માટે…
સંગીત જગતના ફેમસ કપલ Sachet-Parampara બન્યા પેરેન્ટ્સ સાચેત અને પરમપરા બેબી બોય સાથે આશીર્વાદિત: સંગીત જગતના જાણીતા દંપતી પરમપરા ઠાકુર અને સચેત ટંડન હવે માતા-પિતા બની…
હનુમાનજીને ચિરંજીવીનું વરદાન છે. તેઓ હજુ પણ કોઈને કોઈ સ્વરૂપે વિશ્વમાં હાજર છે. હનુમાનજીને બજરંગબલી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એવું કહેવાય છે કે તેઓ…
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયા ગાયત્રી આશ્રમ ગધેથડની મુલાકાત કરી સંત લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ઉપલેટા માર્કેટીંગ યાર્ડના…
તા ૨૬.૧૦.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦ આસો વદ દશમ, આશ્લેષા નક્ષત્ર , શુક્લ યોગ, વણિજ કરણ , આજે સવારે ૯.૪૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ…
તા ૯.૯.૨૦૨૪ સોમવાર ,સંવંત ૨૦૮૦ ભાદરવા સુદ છઠ, વિશાખા નક્ષત્ર , વૈદ્યુતિ યોગ, કૌલવ કરણ , આજે સવારે ૧૧.૨૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત)…
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો : દ્વારકાધીશ જગતમંદિરમાં ગતરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે એક ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી શ્રીજીને કુંડલા ભોગ…
ઇસ્કોન મંદિર આયોજીત રથયાત્રામાં હરે કૃષ્ણ મહામંત્ર અને જય જગન્નાથના નાદે શહેરીજનોને ઝુમાવ્યા: પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના રહ્યા હાજર દર વર્ષે અષાઢી…