બ્રહ્મત્વના તેજથી ઝળહળ, વીરત્વ અને પરાક્રમભર્યા ભગવાન પરશુરામજીના જીવનનો પરિચય શ્રીમદ્ ભાગવતના 9માં સ્કંધમાં ઉલ્લેખ ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિ, ભારતના ઋષિ મુનિઓથી રળિયાત છે. પોતે તપ…
birthday
172 વર્ષ પહેલાં, 16 એપ્રિલ, 1853 ના રોજ, પહેલી પેસેન્જર ટ્રેન બોરી બંદર (બોમ્બે) થી થાણે સુધી દોડી હતી દર વર્ષે તેને ભારતીય રેલ્વે પરિવહન દિવસ…
જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો આજે જન્મદિવસ હતો, જેઓએ પોતાના…
અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જશે અનંત અંબાણી દરરોજ રાત્રે પદયાત્રા કરી દ્વારકા પહોંચશે રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ…
નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સાધન સહાય અર્પણ કરીને નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના 71મા જન્મદિવસની સેવાભાવના સાથે ઉજવણી કરવામાં આવી…
M4 CS Edition VR46 વેલેન્ટિનો રોસીના 46મા જન્મદિવસની ઉજવણી કરે છે બે ટ્રીમમાં ઓફર કરવામાં આવે છે – સ્ટાઇલ અને સ્પોર્ટ, દરેક 46 યુનિટ સુધી મર્યાદિત…
મરણ પછીના કુરીવાજો દૂર કરવાનો સંદેશો આપ્યો પુંજાબાપા અને તેમના નાનાભાઈ નાનજીભાઈએ મૃત્યુ બાદ દેહદાન કરવાનું સંકલ્પપત્ર ભર્યું શિક્ષીત ઢોલરીયા પરિવાર દ્વારા સમાજના મોભીનું જીવતું જગતીયું…
દેવુભાઈ ધોળકિયાના 86માં વર્ષમાં પ્રવેશ નિમિતે હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટરની સેવાઓ પુરી પડાશે સેવા…
દિવ્યેશ અકબરીના જન્મ દિવસે 700થી વધુ બોટલ રક્ત એકત્રિત : 251 દીકરીઓને કેન્સર વેક્સિન અને મેમોગ્રાફી કેમ્પનો લીધો ભાગ:108 કુપોષિત બાળકોને દત્તક લેવાયા કેબિનેટ મંત્રી મુળુભાઈ…
સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિનની ઉજવણી ‘સેવાદિવસ’રૂપે કરી હતી. જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મેડિકલ એમ્બ્યુલન્સ લોકાર્પણ, વૃદ્ધાશ્રમમાં વડીલો અને દિવ્યાંગ શાળામાં જઈ દિવ્યાંગજનોને…