ગારીયાધારમાં પ્રેમ પ્રકરણના કારણે પિતા-પુત્રની હત્યાના ગુનામાં ઝડપાતા રાજકોટના બાળ સરક્ષણ ગૃહમાં રખાયા હેતો ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સાતેક માસપહેલાં પિતા-પુત્રની હત્યાના ગુનામાં ઝડપાયેલા અને રાજકોટ સ્પેશ્યલ…
bhavnagar
જસદણ કાઠી સમાજમાં શોકનો માહોલ છવાયો જસદણના આટકોટ ભાવનગર હાઈવે પર એક કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા બોટાદના એક આશાસ્પદ કાઠી ક્ષત્રીય યુવાનનું મોત થતા…
રાજયભરમાંથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ થયો છે. જેના અનૂસંધાને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સણોસરાની પ્રાથમીક શાળામાં આ કાર્યક્રમ રાખવામાં…
RR સેલની ટીમે ગેટ સ્ટેશનની બહાર વોચ રાખી સુરેન્દ્રનગરમાં અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશને…
સ્વચ્છતા અભિયાનના હોર્ડીંગ્સ બોર્ડનું બીલ મંજુર કરવા રૂ.૧૦ હજારની લાંચ સ્વીકારી ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ અન્વયે બનાવવામાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાકટર પાસેથી મહાપાલિકાના…
દેશના જવાનોની ચેતનામાં નવી ઉર્જા આવે તેવી પ્રાર્થના કરી કાળી ચૌદસ એટલે કે રક્ષક દેવ ના પૂજન દિવસ, ત્યારે દેશની સરહદે દેશ ની રક્ષા કરી રહેલ…
તા. ૧૧-૧૧-૨૦૧૮નાં રોજ કરમદીયા ગામે શહીદવીર દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તથા સેવક સમુદાય દ્વારા કરાયુ આયોજન કેન્દ્ર અને રાજ્ય સરકાર…
સુરક્ષા ધ્યાનમાં રાખી પાંચ કલાક બજાર બંધ રાખવાના આદેશથી વેપારીઓમાં નારાજગી ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ વર્ષોથી કાળીચૌદશના પર્વે…
પાલીતાણા ગીરીવિહાર આર.એમ.ડી. હોસ્પિટલ ખાતે ડાયાબીટીસ તથા ડાયાબીટીક ફ્રુટ માટે નિશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. પાલીતાણા શ્રી પ્રભવહેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ પાલીતાણા સંચાલિત ગીરીવિહાર…
મહુવાના વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) પ્રમુખની હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો…