ભર ઉનાળે જામશે ચોમાસું ફરીવાર રાજ્યનાં ખેડૂતોનાં માથે મંડરાઈ માવઠાની ઘાત! રાજકોટ, ભાવગનર, બોટાદ, મહીસાગરમાં આજે વાતાવરણમાં પલટો કેટલાક વિસ્તારોમાં કરાં સાથે માવઠું પડતા કેરી, જુવાર…
bhavnagar
NEET-2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા National Eligibility cum Entrance Test (NEET-UG)-2025…
રાજ્યપાલના હસ્તે ૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ અપાયા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, વિકસિત ભારતના સંકલ્પને સાકાર…
ભાવનગર: કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નું નિદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ ભાવનગર કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાયો હતો,…
વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકાયો ભાવનગર: કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર કલેકટર કચેરીના આયોજન હોલમાં જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથે…
દેશના યુવાનો પાસે જે કૌશલ્ય અને હુનર છે તેને એ દિશામાં આગળ વધવા માટેની તક : કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુ બાંભણીયા આવનારા ભવિષ્યમાં ડિગ્રીની સાથે સ્કીલનું…
પાલીતાણા ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોએ પહેલગામ આં*ત*કી હુ*મ*લા*માં મૃ*ત્યુ પામેલા ભાવનગરના…
શિહોર શહેર ખાતે રાષ્ટીય ધોરીમાર્ગ નં. 51 વરતેજ-સિહોર-ઢસા રોડ પર સી. સી. રોડનું કામ ચાલુ હોવાથી તા. 25/05/2025 સુધી વાહનોને ડાયવર્ઝન અપાયું વૈકલ્પિક રૂટ અંગેનું જાહેરનામું…
ખાનગીક્ષેત્રનાં 04 એકમ માટે બ્રાન્ચ મેનેજર સહિતની જગ્યાઓ માટે ભરતી મેળાનું આયોજન નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓએ રિઝ્યુમની ૫ નકલ સાથે ઉપસ્થિત રહેવું ભાવનગર જિલ્લા…
પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભાવનગરના પિતા-પુત્રની સ્મશાન યાત્રામાં ખૂદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા પરિવારજનોને સાંત્વના પાઠવી, સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજય મંત્રી…