Gujarat: સતત 23 વર્ષ સુધી ગરીબો,વંચિતો ,ખેડૂતો, મહિલા ,બાળકોના કલ્યાણ માટે પોતાના જીવનના મુખ્યમંત્રી તરીકેના 12 વર્ષ અને વડાપ્રધાન તરીકે ના 11 વર્ષ, નરેન્દ્ર મોદીએ દેશ…
beneficiaries
મિનિમમ 20 હજાર કમિશન માટે હવે 97ને બદલે 93 ટકા વિતરણની શરત માન્ય રાખી એસોસિએશને હડતાલ પાછી ખેંચી સસ્તા અનાજના વેપારીઓએ હડતાળ સમેટી લીધી છે. જેને…
ગરીબ કલ્યાણ મેળાનો મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે શુભારંભ: મેળામાં 10,661 લાભાર્થીઓને રૂ.23.33 કરોડની સહાય ચૂકવાઇ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શૃંખલા અન્વયે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો …
રાજ્યમાં ઓગસ્ટ- 2024 સુધીમાં 1.66 કરોડથી વધુ કૉલ 108માં નોંધાયા 414 જેટલી ખિલખિલાટ વાનનો 1.13 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી…
બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના’ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2015-16થી અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓએ વાહનો ખરીદ્યા- જે માટે રૂ.56 કરોડથી વધુની સહાય ચૂકવાઈ…
અંત્યોદય સુરક્ષા યોજના અંતર્ગત રક્ષાકવચ મેળવનાર બુથ પ્રમુખ નું નિધન થતાં તેમના પરિવારને રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ કરાયો ભાજપના બુથ લેવલનો કાર્યકર્તા પાયાનો પથ્થર છે,…
જામનગર ન્યુઝ : જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં રહેતા પશુપાલકોને સુવિધા મળી રહે, તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર તાલુકામાં આવેલા…
પ્રજા વચ્ચે જઈને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રી જગદીશ વિશ્વકર્મા જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની અધ્યક્ષતામાં 13માં…
ઘરના ઘરનું સપનું ‘ચકનચુર’ આવાસ યોજનાના લાભાર્થીઓને સમયસર ઘર આપવાના બદલે રૂડા માત્ર વાયદા જ આપે છે, તંત્રને વધુ એક આવેદન દરેકનું સપનું હોય કે, જીવનમાં…
જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર સમારોહની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે 31 મે ના…