ફક્ત આ લોકોને જ મફત રાશન મળશે, રેશનકાર્ડ માટે નવા નિયમો જારી આપણા દેશમાં, સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશનકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ…
beneficiaries
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો ″સહી પોષણ દેશ રોશન” અભિયાન હેઠળ વર્ષ 2024-25માં 44 લાખથી વધુ લાભાર્થીઓને પોષણ…
ભારત સરકાર રેશનકાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે. જેના કારણે દેશના કરોડો ગ્રાહકો પર અસર પડશે. 27 માર્ચથી રેશનકાર્ડ અને…
ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને ગામડા સમૃદ્ધ બને એ જ સાચો વિકાસ માર્ગ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી…
ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લાના 4167 અને આણંદ જિલ્લાના 3267 લાભાર્થીઓને વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ કલ્યાણ અન્ન યોજના…
દિવ્યાંગોને મોટરાઇઝ ટ્રાઇસિકલ, બ્રેઈલ કીટ, ફોલ્ડિંગ વ્હિલ ચેર, સ્માર્ટફોન, રોલેટર, ક્રચ એલ્બો, વોકિંગ સ્ટિક, કેન, મોબાઇલ ફોન સહિતના સાધનો અપાયા રાજ્યસરકાર રાજ્યના તમામ નાગરિકોના વિકાસ માટે…
”શ્રી વાજપાઇ બેંકેબલ યોજના” અંતગર્ત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 74 હજાર કરતાં વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને અપાઈ રૂ. 634 કરોડ સબસીડી સહાય વર્ષ…
“નમોશ્રી” યોજના શરૂ થયાના 9 મહિનામાં 3.11 લાખથી વધુ બહેનોને ₹.71 કરોડથી વધુ રકમની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઈ લાભાર્થીઓની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને…
રેશન કાર્ડ નવા નિયમો અપડેટ 2025: જો તમે પણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓનો લાભ રાશન કાર્ડ દ્વારા લઈ રહ્યા છો, તો આજનો સમાચાર તમારા…