હનુમાનજી ચિરંજીવી કેવી રીતે બન્યા! શું છે માન્યતાઓ, અને દંતકથાઓ… હિન્દુ સનાતન ધર્મમાં રુદ્ર અવતાર હનુમાનનો મહિમા અનેક શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. હનુમાનજી ભગવાન શ્રી રામના…
beliefs
આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળાનું સમાપન પાન ખવડાવી મનના માણીગર મળ્યાના હરખ સાથે વિલાપ અને વિનોદની અનોખી પરંપરા બે દિવસીય…
માન્યતાઓ અનુસાર શનિદેવને શ્રાપ મળ્યો હતો. જ્યોતિષનાં જણાવ્યા અનુસાર તેમને એવો શ્રાપ મળ્યો છે કે જે જોશે તે દુષ્ટ બની જશે. આ જ કારણ છે કે…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોએ લાલ દોરો બાંધવો જોઈએ. મંગળ અને સૂર્યને લાલ રંગ પ્જેરિય છે. સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્ય…
આ દિવસ મેલી વિદ્યાના સાધકો માટે ખાસ દિવસ ગણાય છે: અંધશ્રઘ્ધા નિવારણ સાથે જન માનસમાં બદલાવ લાવવો જરૂરી: માતા દુર્ગાના બે સ્વરૂપો છે, એક સૌમ્ય, ધીર…
365 દિવસમાં આ મંદિર માત્ર દિવાળી પર ખુલે છે, આખું વર્ષ દીવા બળે છે અને ફૂલો પણ તાજા રહે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે…
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી શુભ માનવામાં આવે છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં, સત્યનારાયણની કથા શ્રાવણ મહિનામાં ઓછામાં ઓછી એક વાર સાંભળવામાં…
કાલાષ્ટમીને કાલા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, કાલાષ્ટમી દર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે…
હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે તેનો જન્મ ભગવાન શિવના આંસુમાંથી થયો હતો. તેના ઘણા પ્રકાર છે. તે એક મુખીથી લઈને 21…
જ્યોતિષમાં અમાસ તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને પ્રસાદ ચઢાવવો અને તેમના નામે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ…