banding

રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે ફરસાણનું ભાવ બાંધણું વેપારીઓ 10 ટકા ઓછા ભાવે આપશે વસ્તુઓ

તહેવારને અનુલક્ષીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ફરસાણના ભાવ નક્કી કરવા વેપારીઓ સાથે પૂરવઠા વિભાગની બેઠક મધ્યમ/ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી…