ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતનું જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી એક આગવું સ્થાન ધરાવે છે, જે વિશ્વની સૌપ્રથમ…
ayurveda
હિન્દુ પરંપરામાં તે પવિત્ર ગણાય છે : પ્રાચીન સમયમાં રુદ્રાક્ષના ૧૦૮ મુખ હતા , ભોલેનાથ ની પૂજામાં તેનું મહત્વ વિશેષ : રુદ્રાક્ષ ધારણ કરવાથી હૃદય અને…
આપણે બધાએ બાળપણથી સાંભળ્યું હશે કે હળદરવાળા દૂધના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. પરંતુ શું તમે જાણો છો કે ફાયદાઓની સાથે તે નુકસાન પણ કરે છે. કેટલીક…
12 માર્ચ પહેલા ક્લિનિક એસ્ટ્રાબ્લીશ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરી લેવાની તાતી જરૂરીયાત આયુર્વેદમાં અભ્યાસ કરી બનેલા તબીબોને જરૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તે માટે વિચારણા…
આયુર્વેદ મુજબ, અમુક ખાદ્ય સંયોજનો આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હાનિકારક હોઈ શકે છે. આયુર્વેદ મુજબ છ સૌથી ખરાબ ખાદ્ય સંયોજનોમાં માછલી, ઇંડા અથવા માંસ સાથે…
હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તમને મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. લોકો તુલસીની પૂજા કરે છે અને તુલસીના છોડની ખૂબ જ નિયમો અને ધર્મ…
જુનાગઢ: આ તેરસનો દિવસ એટલે ધનવંતરી ભગવાનનો જન્મ દિવસ. ખૂબ ઓછા લોકો આ ઇતિહાસ વિશે જાણતા હશે. કારણ કે આ દિવસને લોકો માં લક્ષ્મીજીના પ્રાગટ્ય દિન…
Benefits and Side Effects of Turmeric : હળદરનો ઉપયોગ દરેક ઘરમાં શાકભાજી, કઠોળ વગેરે બનાવવામાં થાય છે. વિવિધ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હળદરનો ઉપયોગ ત્વચાની સંભાળમાં વર્ષોથી…
ખેતરોની આસપાસ બંજર અને ખાલી પડેલી જમીનો પર એવા ઘણા વૃક્ષો અને છોડ ઉગી નીકળે છે, જેના વિશે લોકોને વધુ માહિતી હોતી નથી. ત્યારે આવો જ…
World Arthritis Day 2024 : આધુનિક જીવનશૈલી અને અયોગ્ય આહાર ખાવાની આદતોએ મનુષ્યને બીમાર બનાવ્યો છે. જેના કારણે શરીરને તે પોષક તત્વો મળતા નથી જે તેને…