સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદાને સર્વેએ શીરોમાન્ય ગણાવ્યો: વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવતા હવે શાંતીપૂર્ણ માહોલમાં દેશનાં વિકાસમાં ફાળો આપવાની અપીલ કરતા અગ્રણીઓ અયોઘ્યાની વિવાદિત જમીનનાં કેસનો આજે…
ayodhya
કાર્યકરો અયોઘ્યા પહોંચે તે પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી: જોર જુલ્મ સહન કરી પરત ફરતા રાજકોટમાં કરાયું હતું સ્વાગત આજકાલનો નહિ પણ બલકે સદીઓથી…
આજે જયારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો અને અયોધ્યામાં રામમંદિરમાં નિર્માણનો નારો હવામાં ગુંજતો સંભળાય છે. ત્યારે રાષ્ટ્રવાદની સાથોસાથ આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ પણ સભાન થવાનું જરૂરી બની રહે છે.…
સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદા પૂર્વે રાજયના ગૃહ મંત્રી અને પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આદેશ: સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી ઉશ્કેરણી કરનાર સામે કડક કાર્યવાહી…
સુપ્રીમ કોર્ટના અયોધ્યા કેસનો ચૂકાદાના પગલે દેશમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે કેન્દ્ર સરકારે તમામ રાજયોની સરકારોને કડક સુરક્ષા વ્યવસ્થા કરવા તાકિદ કરી ભારતના રાજદ્વારી,…
દેશની વિવિધ મુસ્લિમ સંસ્થાઓનાં ૨૦ આગેવાનો દેશભરમાં પ્રવાસ કરીને ચૂકાદા બાદ શાંતિ જાળવી રાખવા તમામ ધર્મની સંસ્થાઓને અપીલ કરશે દેશમાં દાયકાઓથી રાજકીય સામાજીક અને ધાર્મિક રીતે…
અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે ‘રામ મંદિર’ બનાવવા મુસ્લિમ પક્ષકારો રાજી હોવાના મધ્યસ્થી પેનલનો સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે બુધવારે સીમાચિહ્નરૂપ અયોધ્યા જમીન વિવાદ કેસમાં…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચ નિયત સમય મર્યાદા કરતા એક દિવસ પહેલા આજે સુનાવણી પૂર્ણ કરશે: ચાર હિન્દુ પક્ષકારોને ૪૫-૪૫ મિનિટો જ્યારે મુસ્લિમ પક્ષકારોને દલીલો એક…
આગામી ૧૮ ઓક્ટોમ્બરે દિવાળી જેવા પાવન અવસરે ધાર્મીક નગરી અયોધ્યા એક અલગ રુપમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ત્રેતાયુગની અયોધ્યા જેવુ વાતાવરણ કળયુગમાં ઉતારવાનો પ્રયાસ…
લાંબા સમય પછી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજે વિશેષ સુનવાઇ શરૂ થવાની છે. છ વર્ષોથી ચાલતા આ વિવાદની સુનવાઈમાં સુપ્રીમ કોર્ટે…