અનંત અંબાણી દ્વારા પ્રાણી કલ્યાણ માટે સેવારત હાથીઓનાં રેસ્કયુ અને બચાવના સેવા યજ્ઞની કદર કરી રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સેવાની કરાય કદર જામનગર (ગુજરાત), 27મી ફેબ્રુઆરી 2025:…
awarded
પદવીદાન સમારોહમાં રાજયપાલ અને સૌ. યુનિ. ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા તેમજ ઇશરો અમદાવાદના ડાયરેકટર નીલેશભાઇ દેસાઇ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવશે 13 વિદ્યાશાખાના 111…
“અબતક” માં પ્રસિદ્ધ થતી ‘વેદના સંવેદના’ના કોલમિસ્ટ “એક પોલીસ અમલદારના અનુભવો” રૂપે પ્રસિદ્ધ થયેલા પુસ્તકના લેખકનું સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સન્માન અબતક સાંધ્ય દૈનિકમા પ્રસિદ્ધ…
અબતકમાં પ્રસિધ્ધ થયેલ વેદના-સંવેદના કોલમની સરાહના નિવૃત્ત ડીવાયએસપી એસ.બી. ગોહિલ દ્વારા લિખિત ‘એક પોલીસ અમલદારના અનુભવો’ પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તકને પ્રથમ ક્રમે એવોર્ડ તરીકે પસંદગી ગુજરાત રાજય…
દિલ્હીમાં આયોજીત SKOCH-100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત SH-RBSK હેલ્થ+ અંતર્ગત દરેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરી…
રક્તપિતના દર્દીઓ માટે સહયોગ પોસ્ટ ટ્રસ્ટ બન્યું આશ્રયસ્થાન આ ટ્રસ્ટમાં 1051 થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ પોસ્ટ ટ્રસ્ટમાં મુછાળી…
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજીક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે એવોર્ડ સમારોહ યોજાયો સંપૂર્ણ પારદર્શક નિર્ણયથી એવોર્ડ વિજેતાઓની…
મનમોહન સિંહનું અવસાન: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 26 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં સાત દિવસના…
પદવીદાન સમારંભમાં રાજયપાલ- સૌ.યુનિ.ના કુલધિપતિ આચાર્ય દેવ્રવ્રતજી તેમજ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાશે 13 વિદ્યાશાખાનાં 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 138 વિદ્યાર્થીઓને …
પોલીસ કમિશનર બ્રિજેશ ઝાની અઘ્યક્ષતામાં મેરેથોનના પ્રિ-ઇવેન્ટ સેરેમનીના ભાગરૂપે બુટ કેમ્પ તાલીમ શિબિર તેમજ ફલેરામોબ થકી સ્પર્ધકોને કર્યા પ્રોત્સાહિત રાજકોટ રનર્સ એશોસીએશન અને રોટરી કલબ ઓફ…