હોળાષ્ટકના પહેલા દિવસે ચંદ્ર ઉગ્ર રહે છે. હોળાષ્ટકના બીજા દિવસે સૂર્યદેવ ઉગ્ર રહે છે. દશમી તિથિએ કર્મ આપનાર શનિ ઉગ્ર રહે છે. હોળાષ્ટક 2025 : આ…
auspicious
હનુમાનજીનું સ્વપ્ન જોવું એ જીવનમાં સુધારણા અને સફળતાની નિશાની છે. હનુમાનજીને બાળ સ્વરૂપે સ્વપ્નમાં જોવું એ સુખ અને શાંતિનું પ્રતીક છે. પંચમુખી હનુમાનજીનું સ્વપ્ન અવરોધ મુક્ત…
ફૂલેરા બીજ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે શુભ સમય સવારે 6:47 થી 11:23…
દ્વાદશ જ્યતિર્લિંગમાં નાગેશ્વરમાં ભક્તો ઉમટ્યા મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું બીલીપત્ર તેમજ દૂધ-જલનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી ભારતના બાર જ્યોતિર્લીંગમાંનું…
પૃથ્વીના આધિપતિના દેવોના દેવ મહાદેવના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજીયા શિવરાત્રીનું મહત્વ શિવ પુરાણમાં શિવ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તે પુરાણમાં કહેવામાં આવ્યું છે કે…
જ્યારે પણ આપણી આંખ ફરકે ત્યારે મનમાં વિચાર આવે કે એ સારો સંકેત છે કે પછી કંઈક ખોટું થવાનું છે. અને પછી તરત એમ વિચારીએ કે…
એ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે…
ગરવા ગીરનારની ગોદમાં કાલથી મહા શિવરાત્રીના મેળાનો મંગલારંભ પાંચ દિવસ સુધી ભોળાનાથની આરાધનાનો આધ્યાત્મીક અવસર ભજન, ભોજન અને ભક્તિનો થશે ત્રિવેણી સંગમ: હૈયે હૈયું દળાય એટલી…
આજે જાનકી જયંતિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે. પ્રદોષ કાળ દરમિયાન લક્ષ્મી પૂજા કરવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે. રાહુકાલ સવારે ૧૧:૧૪ થી બપોરે ૧૨:૪૧ સુધી છે.…
દાદીમાની વાતો: જ્યારે આપણે 3 લોકો કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈએ છીએ, ત્યારે અમારી દાદીમા અથવા નાનીમા મનાઈ કરતા હોય.તો ચાલો જાણીએ કે આ…