ચૈત્ર શુદ પૂનમ ને શનિવાર તારીખ 12 એપ્રિલ ના દિવસે હનુમાનજી જન્મોઉત્સવ છે ખાસ કરીને મંગળવાર અને શનિવારે આવતા હનુમાનજી જન્મોત્સવ ઉત્તમ ગણવામાં આવે છે. હનુમાનજી…
auspicious
આજે 12 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન…
પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને અપાયો આખરી ઓપ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં ભક્તોમાં અનોખો ઉત્સાહ હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં…
મહાવીર તારૂ નામ ભવ ભ્રમણ મિટાવે છે તારી ભક્તિનું ગાન પ્રેમનું ઝરણું વહાવે છે ધર્મ યાત્રા, ધર્મસભા અને ગૌતમ પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો તેમજ ભગવાનને લાખેણી…
જૈન ધર્મમાં આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને…
Chaitra Navratri 2025 : શક્તિ આરાધનાના નવ દિવસ પૈકી આજે ચોથો દિવસ છે. એટલે કે ચૈત્રી નવરાત્રીનું ચોથું નોરતું. આજના દિવસ દુર્ગાના નવ સ્વરૂપ પૈકી એક…
ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, માતા શૈલપુત્રીની પૂજા કળશ સ્થાપના માટે શુભ સમય સવારે 6:15 થી 10:22 સુધી છે. મા શૈલપુત્રીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય…
સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ સીવણકામ ન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ છરીઓનો ઉપયોગ ન કરવો જોઈએ.…
બુધવાર ઉપાય: ભગવાન ગણેશ અને બુધ ગ્રહના આશીર્વાદ મેળવવા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, ગણેશને પ્રથમ પૂજાપાત્ર દેવતા માનવામાં આવે છે કારણ…
મંગળવાર પવનના પુત્ર હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે, તેથી તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ મંગળવાર માટેના અસરકારક…