મેષ : આજનો દિવસ પ્રસન્ન રહેશો. જો લક્ષ્મીજીની કૃપા થશે તો આર્થિક યોજનાઓ સફળ થશે. જો લક્ષ્મીજીની કૃપા થશે તો આર્થિક યોજનાઓ સફળ થશે વધુ લોકોને…
astrology
શુકનશાસ્ત્રમાં કુતરાઓનુ એક અલગ મહત્વ આપવામાં આવ્યું છે તેમજ આ શાસ્ત્રમાં કુતરાઓને શુકન રત્ન પણ કહેવામાં આવે છે. શુકન શાસ્ત્ર અનુસાર કુતરાઓની હાવ-ભાવ તથા તેની હરકતોથી…
મેષ : પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવાની ગણેશજી તમો સલાહ આપે છે. શારીરીક અને માનસિક રીતે શિથિલતાનો અનુભવ કરશો. વધુ પરિશ્રમ કરવા છતા ઓછી સફળતા…
ભારત દેશમાં અનેક પ્રકારની સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અહીં અનેક માન્યતાઓ રીત રીવાજો અને ધર્મો જોવા મળે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તમને જાત-જાતની માન્યતાઓ…
૧- મેષ :- આજે સંભાળીને ડગલ ભરવાની ગણેશજી સલાહ આપે છે તમારી આસપાસના લોકો સાથે ઉગ્ર ચર્ચા ન થાય તેનું ધ્યાન રાખવુ. શારિરીક અને માનસિક રીતે…
ચંદામામા…ચંદામામા…. પ્યારે પ્યારે ચાંદામામા… આ ગીત તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે જાણો છો ચંદામામાની ઉંમર કેટલી હશે? વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્રમાની ઉંમર એક ઉલ્કાપિંડ વિસ્ફોટકના…
(૧) વિંડ ચાઇમ : ફેગશુઇમાં વિંડ ચાઇમને શાંતિ તેમજ ખુશીઓના પ્રતિક ગણવામાં આવે છે જે શુભ લાભ પ્રાપ્તિ અને સૌભાગ્ય માટે પ્રવેશ દ્વારના ખુણા પર જમણા…
જો આપનું ઘર બે ત્રણ માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરનાં માળ પર રાખો, તેનાંથી સુખ સમૃદ્ધિ વધે છે. સુતી વખતે આપનું માથુ પશ્ચિમ નહીં…
વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેના યોગ્ય પ્રયોગથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. જેમાં વાસ્તુ ફેંગશુઈ અનુસાર ધન અને સુખ-શાંતિ વધારવા માટે ઘણા ઉપાયો…
મંગળ ગ્રહને મંગળકર્તા, દુ:ખહર્તા, ઋણહર્તા માનવામાં આવે છે. કુંડળીમાં મંગળ દોષ પૂર્ણ હોય તો જાતકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેનું સમાધાન લાવવા માટે મંગળવારે…