ફીશીંગ માટે પેટ્રોલનો વપરાશ કરતા બોટધારક માછીમારોને પણ સહાય મળશે : ટૂ સ્ટ્રોક, ફોર સ્ટ્રોક આઇ.બી.એમ.,આઉટ બોર્ડ મશીનની ખરીદી ઉપર સહાય અપાશે રાજય સરકારે નાના માછીમારોને…
Assistance
પ્રજા વચ્ચે જઈને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રી જગદીશ વિશ્વકર્મા જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની અધ્યક્ષતામાં 13માં…
પાકને નુકસાનના કિસ્સામાં મળતા વળતરમાં 25% સુધીનો વધારો,પશુ વળતર પણ વધારાયું કેન્દ્ર સરકારે આપત્તિ રાહત સહાય રકમમાં 20 થી 50 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.…
કુલપતિ, સિન્ડીકેટ સભ્યોને આભાર માનતા કર્મચારી પરિવારજનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીની અધ્યક્ષતામાં યોજાએલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કર્મચારીઓ કે જે 30-35 વર્ષ…
ખર્ચના 50 ટકા અથવા રૂ.15 હજાર સુધીની સહાય આપવાની કૃષિમંત્રીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે સહાય…
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2 લાખ 35 હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે 263 કરોડની…
એક માનવ મૃત્યુ, ચાર પશુઓના મોતમાં સહાય : મકાન, ઝૂંપડાઓને થયેલ નુક્શાનીના સર્વે બાદ બે કિસ્સામાં કાર્યવાહી હાથ ધરાઈ ગત સપ્તાહે સોંરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં…
રાજ્ય સરકારની સહાયથી GPSC ની તૈયારીમાં મદદ મળશે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનાં સહાય વિતરણનો કાર્યક્રમ રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં કલેકટર અરૂણ…
બ્રાહ્મણી-2 ડેમને નર્મદાના નીરથી ભરી દેવાશે ડુંગળીનું ઉત્પાદન આ વર્ષ વધુ થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ભાવ ખૂબજ ઓછા મળી રહ્યા છે.તેવામાં રાજય સરકાર…
ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મેના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો હજુ ચાલુ છે. રાજ્યને ભારે…