પહેલગામ આતંકી હુમલાને પગલે પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહીત 26 નિર્દોષ લોકોના મોત થયાં હતા. જે બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી…
Ashok Kumar Yadav
પૂ.ભાવેશ બાપુ, પૂ.વૈભવ બાપુ અને પૂ.મયુર બાપુ દ્વારા રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસવડાનું બહુમાન કરાયું: અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા વિશેષ ઉપસ્થિતી સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત…
રેન્જ આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા અશોકકુમાર યાદવનું સૂચન જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સહિતના અધિકારીઓ ક્રાઇમ કોન્ફરન્સમાં રહ્યા હાજર જામનગરમાં જિલ્લા પોલીસ વડા…
સ્ટુડન્ટ પોલીસ કેડેટ, મહિલા સ્વરક્ષણ તાલીમ, ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઈમ જાગૃતિ સહિતના કાર્યોનો તાગ મેળવાયો રાજ્યમાં તમામ નાગરિકો કોઈ પણ જાતના ભેદભાવ વગર શાંતિથી રહી શકે…
ભકિતભાવપૂર્વક ‘અબતક’નાં પરિવારજનો ગણપતિનું પૂજન કરી ધન્ય બન્યાં: ‘અબતક’ મીડિયા હાઉસ ગણપતિમય બન્યું ગણપતિ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબાભેર ગણપતિ મહોત્સવનુ અનેક…
વ્યાજંકવાદને નાથવા રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં 600 જેટલા લોક દરબારનું આયોજન કરી પાંચેય જિલ્લામાં 112 જેટલા ગુના…
ગુજરાતના ગૃહ વિભાગની સુચના બાદ રાજ્યમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ લોકદરબાર યોજવામાં આવે છે જેના દ્વારા વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકો આગળ આવીને ફરિયાદ કરે તે માટે…