આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને દૂર કરી શકાય અન્ય જગ્યાએ જમીન ફાળવાશે ઓલમ્પિક 2036 ઓલમ્પિકની યજમાની માટે ભારતે દાવેદારી નોંધાવી ત્યારથી જ…
asaram
રાજકોટ પોલીસની કાબિલેદાદ કામગીરી કર્ણાટકના આસારામ આશ્રમમાં સાધક બનીને અમૃત પ્રજાપતિ હત્યા કેસના આરોપીને દબોચ્યો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ દિવસનું ગુપ્ત ઓપરેશન પાર પાડી આરોપી કિશોર…
આસારામ વતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેઓ લાંબા સમયથી બીમાર છે અને જેલમાં તેમની સારવાર યોગ્ય રીતે થઈ રહી નથી. તેને સારવાર માટે બહાર…
વર્ષ 2013માં સુરતમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં એક યુવતી દ્વારા નોંધાયેલી ફરીયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠરાવવામાં આવ્યો…