કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે અમદાવાદમાં ઓરિએન્ટેશન મીટિંગમાં આપશે હાજરી અરવલ્લીના મોડાસામાં પાયલોટ પ્રોજેક્ટનું ઔપચારિક લોન્ચિંગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી…
arvalli news
રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા હજુ પણ યથાવત સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી અરવલ્લી ન્યૂઝ : મોડાસામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા હજુ પણ યથાવત છે . ભાજપના…
ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી .જેમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરાઇ હતી . ભક્તોએ ભાવથી ભગવાન શામળિયાને…
પીવાના પાણી અને રસ્તાની સમસ્યાથી પરેશાન ધનસુરા તાલુકાના રમાણાના ખોખરના મુવાડા વિસ્તારમાં એક વર્ષ અગાઉ પાણીની પાઇપલાઇન નાખવા માટે મુખ્ય રસ્તો તોડી નાખવામાં આવ્યો હતો. …
અસામાજિક તત્વોનો આતંક અરવલ્લીના ભિલોડામાં અસમાજિક તત્વોનો આતંક વધી ગયો છે .ભિલોડાના ટાકાટૂકામાં એક યુવકને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો . શાળાએથી છૂટયા બાદ…
અરવલ્લીમાં થોડા સમય પહેલા માસુમને તરછોડવાનો મામલો સામે આવ્યો હતો જ્યાં બાળકીને CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે આજ રોજ બાળકીએ ચાલુ સારવાર દરમિયાન અંતિમ…
નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી એવી ઘટના સામે આવતી હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે ત્યારે અરવલ્લીમાં પણ…
રાજ્યમાં તસ્કરો બેફામ બનતા જાય છે ગઈ કાલે જ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના ACP B.B. બસિયાના ઘર નજીક તેમના સગા સાથે થયેલ ચિલ ઝડપનો બનાવ બન્યો હતો…