માતા વૈષ્ણો દેવીમાં ભક્તોની ભારે ભીડ… બજારોમાં ધમાલ, કડક સુરક્ષા વ્યવસ્થા એપ્રિલમાં અત્યાર સુધીમાં લગભગ 7 લાખ 60 હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે આ વર્ષે 26…
arrangements
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન બનાવાયો પ્રાણી-પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને…
નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે હજારો શ્રદ્ધાળુઓ મા નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. 20 થી 21…
રામ નવમી : ભક્તો પર વરસશે સરયુ જળનો વરસાદ, સૂર્ય તિલક ઝળહળશે, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ… અયોધ્યામાં રામ નવમી: અયોધ્યામાં રામ નવમીની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ ચાલી…
ગરમીનું પ્રમાણ વધતા પ્રાણીઓમાં ગરમીની અસર મળી જોવા સરથાણા નેચર પાર્કમાં ઠંડા પાણીના ફુવારા શરૂ કરાયા પ્રાણીઓના પીંજરા બહાર એરકુલર મૂકવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ સુરત…
5 એપ્રિલે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન માધવપુર ખાતે યોજાતા ભગવાન કૃષ્ણ અને રૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં આયોજન કાર્યક્રમની પૂર્વતૈયારીઓ સંદર્ભે કલેક્ટરની પદાધિકારીઓ…
કહેવાય છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે…
-મહાનગરપાલિકા દ્વારા લાખોટા લેક-એમ્યુઝમેન્ટ પાર્કમાં દોઢ કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું આયોજન -રણમલ તળાવમાં 50 કિલો વોટના ચાર સોલાર ટ્રી લગાવવામાં આવ્યા -એમ્યુઝમેન્ટ પાર્કમાં 30 કિલો…
વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી ઉનાળાની ગરમીમાં કાળીયાર સહિતના અબોલ જીવો તરસ છીપાવી શકે તે માટે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં…
જામનગર રણમલ તળાવમાં આવેલા સીટી મ્યુઝીયમની અંદર પક્ષીઘરમાં આવેલા પક્ષીઓને ઉનાળામાં ગરમીથી રાહત આપવા મહાનગર પાલિકાની ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ પક્ષીઓના…