ભારતનું પ્રથમ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે 75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું…
archaeological
આજે વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક…
અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જશે અનંત અંબાણી દરરોજ રાત્રે પદયાત્રા કરી દ્વારકા પહોંચશે રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ…
દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં મોટું પુરાતત્વીય અભિયાન શરૂ ASI ના નિષ્ણાતોની ટીમ દરિયાઈ તળિયે સંશોધન કરી રહી છે પાણીની અંદર દટાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ…
ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું ડૂબકીઓ લગાવી દરિયાની અંદર દ્વારકા નગરીની કરી શોધખોળ દરિયામાં પૌરાણિક દ્વારકા નગરીના મળ્યા અવશેષો દ્વારકા ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા…
વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે: વડનગર પર આઇઆઇટી ખડગપુર, ગુવાહટી, ગાંધીનગર અને રૂડકી તરફથી વ્યાપક બહુ વિષયક શોધ શરૂ કરવામાં આવી કેન્દ્રીય…
ગુજરાતના લોથલમાં દુ:ખદ અકસ્માત, હડપ્પા સાઇટ પર ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં એક મહિલાનું મોત; જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે ગુજરાતના હડપ્પન સંસ્કૃતિના કેન્દ્ર એવા…
વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોની લીધી મુલાકાત ₹428 કરોડથી વધુના ખર્ચે ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોને વિકસિત કરવામાં આવી રહ્યા છે વડનગર…
આપણો દેશ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી સભર છે. જેની જાખી આપણાં ઐતિહાસિક સ્થળો કરાવે છે. તેમાં પણ આપણું ગુજરાત રાજયએ પ્રાચીન સમયથી જ અલૌકિક વારસાના સ્થળો…
પુરાતત્વીય ખોદકામમાં ઘણી વાર ચોંકાવનારી માહિતી મળે છે. પરંતુ એક ખોદકામમાં એવા પુરાવા મળ્યા છે જે માનવ ઇતિહાસ વિશે ખૂબ જ ચોંકાવનારી માહિતી આપે છે. અધ્યયનોએ…