Applications

I-Khedut Portal Opened For New Online Applications

વર્ષ ૨૦૨૫-૨૬માં નવસારી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળના ૪૭ ઘટકોમાં ઓનલાઈન નવી અરજીઓ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ…

Recruitment For Bumper Posts In Bob, Applications Can Be Made Only Till This Date..!

BOB માં બમ્પર પોસ્ટ્સ માટે ભરતી, ફક્ત આ તારીખ સુધી જ અરજી કરી શકાશે..! બેંક નોકરીઓ 2025: બેંક ઓફ બરોડામાં બમ્પર પોસ્ટ્સ માટે ભરતી બહાર પડી…

Saudi Arabia Closes Portal, Halting Applications Of 42,000 Hajj Pilgrims!!!

અરજીઓ રદ થતા મુસ્લિમ યાત્રાળુઓ અને સમુદાયના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા કરી વિનંતી હજ: આ વર્ષે જૂનમાં યોજાનારી પવિત્ર હજ યાત્રા પર સંકટના વાદળો…

Know In Which Banks Will The Forms For Amarnath Yatra Be Available? How To Apply Online

AMARNATH YATRA 2025 માટે આજે 14મી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ http://www.jksasb.nic.in પર કરી શકાશે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://www.jksasb.nic.in/ આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યોજાવાની…

Cm Instructs To Take Steps To Ensure That People Coming To Government Offices Do Not Face Any Inconvenience

સરકારી કચેરીમાં આવતા લોકોને હાલાકી ભોગવવી ન પડે તે પ્રમાણે કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના – પ્રવક્તા મંત્ર ઋષિકેશ પટેલ અરજીનો સત્વરે નિકાલ થાય…

Anjar Police Fulfilled Their Duty Of Service, Making The Police A Friend Of The Public Meaningful.

પોલીસ દ્વારા અંજાર રોટરી ક્લબ ખાતે “તેરા તુજ કો અર્પણ”કાર્યક્રમનું આયોજન મોબાઈલ ફોન તથા લુંટના ગયેલ રોકડ સહિતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો ધારાસભ્ય, પોલીસ અધિક્ષક સહિતનાઓના…

Minister Of State For Home Affairs Returned Crores Of Rupees To The Original Owner Under 'Tera Tujko Arpan'

સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના રૂ. 2.07 કરોડથી વધુ નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મૂળ માલિકને પરત કર્યા કોઈ…

Thousands Of Beneficiaries Have Been Provided Assistance Of Lakhs Of Rupees In The Last Two Years Under The ‘Bathroom Construction Assistance Scheme’ In Panchmahal

પંચમહાલ જિલ્લામાં ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ છેલ્લાં બે વર્ષમાં 7531 લાભાર્થીઓને રૂ. 376 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પ્રધાનમંત્રી આવાસ…

Gir Somnath: Disposal Of 1,930 Land Re-Survey Applications In Four Talukas...

ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાં 1,930  જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો-મંત્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાતના 18,046 ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં…

Applications For State-Level Divyang Awards Can Be Made Till March 17

છોટાઉદેપુર: શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામક,ગાંધીનગર કચેરી દ્વારા રોજગારી (નોકરી) કરતા કે સ્વરોજગારી(વ્યવસાય કે ધંધો) કરતા દિવ્યાંગજન તેમજ દિવ્યાંગજનને વધુ …