આણંદ જિલ્લામાં 370 કેદી ક્ષમતા સાથે રૂ.64.29 કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી…
anand
તા.૨૬ ફેબ્રુઆરીના જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા જે તે શાળાએ સવારના 9 થી 12 કલાક સુધી જઈને જોઈ લેવા તંત્રનો અનુરોધ આણંદ: ગુજરાત માધ્યમિક…
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તા.૨૬ ફેબ્રુઆરીથી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાશે સવારે 7 કલાક થી રાત્રિના 8 કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે વિદ્યાર્થીઓ અને વાલીઓને…
આણંદ જીલ્લામાં માતા -મરણ અને બાળ-મરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ આણંદ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા અને માતા-બાળકને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે…
મહાનગરપાલિકા વિસ્તારના રોડ ઉપરના ગેરકાયદેસર દબાણોની જાત મુલાકાત લઈ દબાણો દૂર કરવા કરી તાકિદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપના એ ચાર્જ સંભાળતાની સાથે જ…
પ્રશ્નોના સમાધાન માટે હેલ્પલાઇન કાર્યરત આ હેલ્પલાઇન સેવા તા. 17 મી માર્ચ 2025 સુધી કાર્યરત રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી…
બોરસદ તાલુકાના વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન વિરસદ ખાતેના…
રાજકોટ મહાપાલિકા- મોરબી અને ગાંધીધામ તેમજ અમદાવાદ મહાપાલિકા – નડિયાદ અને સુરેન્દ્રનગર સુરત – વાપી અને નવસારી, વડોદરા – આણંદ, જામનગર – પોરબંદર, ગાંધીનગર -…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે ₹120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં…
છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ અને જીએસટી સંયુક્ત રીતે સરચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે અને બે નાની વ્યવહારો અને પેઢીઓ ઉપર તવાઈ પણ બોલાવવામાં આવી…