amitshah

Action of Delhi Police on Edited Video of Amit Shah

ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ પર દિલ્હી પોલીસે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ કેસ નોંધ્યો છે. National News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

Prime Minister Modi, Amit Shah will campaign in Gujarat from Saturday

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 27 એપ્રિલે રાજકોટના જામકંડોરણા ખાતે, પોરબંદર લોકસભાના ઉમેદવારના પ્રચારમાં જાહેર સભાને કરશે સંબોધન દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું…

Amit Shah recalls his journey from booth worker to home minister

અમિત શાહે શુક્રવારે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી હતી અને બૂથ કાર્યકરથી સંસદ સભ્ય બનવા સુધીની તેમની સફરને યાદ કરી હતી. Gandhinagar News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત…

Home Minister Amit Shah will file nomination papers in his Lok Sabha constituency Gandhinagar on April 19

ગાંધીનગરમાં 21 લાખ જેટલા મતદારો છે. આ વખતે ભાજપે અહીંથી 10 લાખ મતોથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે 2019માં ગાંધી નગરથી આ બેઠક 5.57…

Narendrabhai will become Prime Minister for the third time with huge support: Amit Shah

જે કાર્યો દેશવાસીઓ અસંભવ જેવા લાગતા હતા તે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સંભવ થયા: ગૃહમંત્રી ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદી પુન:  પ્રધાનમંત્રી  બને તેવો  મજબુત જનાધાર  પ્રચંડ  સ્વરૂપે  ઉભરી…

rashtrapati

આ સમિતિની રચના 1 સપ્ટેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. લગભગ 191 દિવસના સંશોધન બાદ સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો છે. National News : પૂર્વ રાષ્ટ્રપતિ…

There is no compromise with CAA, it will never be taken back. Amit Shah bluntly

દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે આના પર ક્યારેય સમાધાન નહીં કરીએ અને CAA ક્યારેય પાછી ખેંચી લેવામાં આવશે નહીં.’ National…

CAA implemented in the country, Center issued notification, six migrant communities from three countries will get citizenship

આ માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના દ્વારા નાગરિકતા માટે અરજી કરી શકાય છે. National News : દેશમાં ‘નાગરિકતા સંશોધન અધિનિયમ’ (CAA) નિયમોના…

notification of caa

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) નિયમોનું નોટિફિકેશન બહાર પાડવું એ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હશે. National News : નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોનું…

mohhamad

કાસિમ ગુજ્જર હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. મંત્રાલયે એક સૂચના દ્વારા જાહેરાત કરી છે કે જમ્મુના રિયાસી જિલ્લાના અંગરાલાનો સ્થાયી નિવાસી 32 વર્ષીય મોહમ્મદ કાસિમ…