AMIT SHAH

Kashtabhanjan Hanuman Temple is also a place of inspiration for the youth: Amit Shah

-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કર્યું -બોટાદ જિલ્લાના સારંગપુરની આ ઇમારત અનેક વિશેષતાઓને કારણે અનોખી છે. બોટાદ, 31 ઓકટોબર. બોટાદ જિલ્લાના સારંગપુર…

Home Minister Amit Shah inaugurated Gujarat's first largest Yatrik Bhavan in Salangpur

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી એ અમિત શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના…

Union Home Minister Amit Shah will visit Gujarat tomorrow

ગુજરાત વિધાનસભામાં 22 ઓક્ટોમ્બરે કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં અધિકારીઓને ટ્રેનિંગ અપાશે આ કાર્યક્રમમાં દેશનાં ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે CM…

Amit Shah inaugurated Hiramani Arogyadham built by Janasahayak Trust at Adalaj

દેશના વડાપ્રધાનએ 37 યોજનાઓના એક આરોગ્ય રક્ષાચક્રથી દેશના 140 કરોડ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાને ગ્રામીણ…

Government is launching White Revolution 2.0 for the dairy sector, Amit Shah said

ભારતના ડેરી સહકારી ક્ષેત્રમાં પરિવર્તન તરફ એક મોટું પગલું ભરતા, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે ‘શ્વેત ક્રાંતિ 2.0’ લોન્ચ કર્યું. મહિલા ખેડૂતોના સશક્તિકરણ અને રોજગારીની…

Cabinet approves "One Nation, One Election" proposal

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો માર્ગ હવે સરળ બની ગયો છે. રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના અહેવાલ બાદ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. વન નેશન…

Amit Shah will address the All India National Language Convention on Saturday

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાજભાષા ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન અને ચોથી અખિલ ભારતીય રાજભાષા પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. રાજભાષા વિભાગ…

Union Home and Cooperation Minister Amit Shah gifted Ahmedabad with development works worth an estimated ₹1003 crore

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ – અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર રોજેરોજ વિકાસના નવા આયામો સર કરી…

India: Why Today's Date Is Important for Modern India

વર્ષ 2019માં આ દિવસે, કલમ 370 બિનઅસરકારક બની હતી. વર્ષ 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ બંને કામો મોદી સરકારના શાસનમાં થયા હતા. India: 5મી…

Amit Shah said- The Kerala government was informed about the landslide a week ago

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટના પર ચર્ચા દરમિયાન આ વાત કહી. કેરળ સરકાર અંગે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જુલાઈએ જ રાજ્ય…