અમીન પી.જે.કે.પી.વિદ્યાર્થી ભવનના નવા બિલ્ડિંગનો મંગળવારે અમિત શાહના હસ્તે શિલાન્યાસ ભવનના પ્રાંગણમાં ૧૮૦૦ દિકરા-દિકરીઓ રહેવા, અભ્યાસ કરવા એસીરૂમો, લાયબ્રેરી,કોમ્પ્યુટર લેબ, ટ્રેનીંગ સેન્ટર,કોન્ફરન્સ હોલ સહિતની અંધતન સુવિધાવો…
AMIT SHAH
રાત્રે ૯:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ: કાલે અમદાવાદ તથા ગાંધીનગર ખાતે વિવિધ લોકાર્પણ તથા જીટીયુના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે ગાંધીનગરના સાંસદ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને…
આવા તોફાની તત્વોને દંડવામાં આવશેનો નિર્દેશ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા કાયદામાં સુધારો કર્યો છે. જેમાં મુસ્લિમોને બાકાત રખાતા દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ…
વડાપ્રધાન મોદી કેપ્ટનોનાં કેપ્ટન, હજુ પણ તેમને મહાન બનાવવા કાર્ય કરતો રહીશ, અમિત શાહની વિનમ્ર કબુલાત સત્તામાં શાણપણ અને મોટપમાં વિનયના ગુણ જાળવવા ઘણા અઘરા થઈ…
નાગરિકતા કાયદા અંગે ગેરસમજણ ફેલાવીને વિદ્યાર્થીઓને તોફાન કરવા ગેરમાર્ગે દોરવામાં આવતો હોવાનો અમિત શાહનો આરોપ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે જણાવ્યું હતું કે નાગરીક સુધારા…
નરેન્દ્રભાઈ મોદી ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ની નેમ સાથે વોટબેંકની પરવાહ કર્યા વિના દેશહિત માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો કરી રહ્યા છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાજપા પ્રદેશ અધ્યક્ષ…
ટાંકી ઉતાર્યા બાદ લોકોને મુશ્કેલી ન પડે તે માટે અન્ય ટાંકીમાં કનેકશન અપાયા: ટેન્કરો શરૂ કરાયા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિતભાઇ શાહના શિરે કેન્દ્રીય ગૃહમંત્રી ઉપરાંત…
ગાંધીનગર મહાપાલિકાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન: અનેક યોજનાઓનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી…
ગૃહમંત્રીને શુભેચ્છા પાઠવતા સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ ભારતીય જનતા પક્ષનાં પાયાના કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ અમિતભાઇ શાહે આજે ભારતીય રાજકરણમાં ચાણક્યની…
પેરામીલીટરી દળનાં અધિકારોએ શહેનશાહ દ્વારા કરવામાં આવેલી હિમાયતને બીરદાવી દેશના ગૃહમંત્રી અને વરિષ્ઠ રાજકીય નેતા અમિત શાના માનવતાવાદી અભિગમનો લાખો સૈનિકોને વ્યકિતગત રીતે વરસમાં ૧૦૦ દિવસ…