વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતા સપ્તાહની ગુજરાતની મુલાકાત મહત્વપૂર્ણ બનશે: કેટલાકને ‘સાચવી’ લેવાશે, તો કેટલાકને સાઈડ લાઈન કરાશે કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે ગુજરાતમાં પણ મંત્રી…
AMIT SHAH
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે અંતે શુક્રવારે મધ રાત્રે રાજીનામું આપી દેતા સતત ત્રણ દિવસથી ચાલતી રાજકીય ઘટનાક્રમનો અંત આવતા ભાજપ માટે અંતે ઘીના ઠામમાં ઘી પડી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત માદરે વતન આવવાના છે. પીએમ મોદી અમદાવાદ ખાતે સાયન્સસિટીની મુલાકાત લઈ હાથ ધરાયેલા વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. પીએમના આ પ્રવાસને…
વર્ષ 2022ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાધારી પક્ષ ભાજપ કોના નેતૃત્વમાં લડશે. પક્ષ ફરી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે વિજયભાઈ રૂપાણીના ચહેરાને સમાવી શકશે કે પછી…
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ જન અભિયાનના જિલ્લા સંયોજકો સાથે સંવાદ કરતાં જણાવ્યું છે કે, પ્રાકૃતિક કૃષિ ભારતની કૃષિ સમૃદ્વિના દ્વાર ખોલશે. રાજ્યપાલએ…
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જુદા-જુદા વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારના પંડિત દિનદયાળ ઉપાધ્યાય…
25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે. કારણકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી ગૂંચવણ ઉકેલવાની…
ગુજરાતની ટૂંકી મુલાકાતે પધારેલા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે સોમવારે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ…
કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ આજે તેઓએ ખોડીયાર કંન્ટેનર જંકશન, વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું લોકાપર્ણ…
અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ આજથી ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે…