અંબાજીમાં આવી રહ્યો છે ત્રણ દિવસનો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું આયોજન કરાશે…
ambaji
આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે. શક્તિપીઠ અંબાજી ખાતે…
આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ફરી એકવાર ઘટના સામે આવી છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી…
અંબાજીથી દર્શન કરીને અંજારના ભક્તોને નડ્યો અકસ્માત ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા લક્ઝરી બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત આજકાલ અવારનવાર અકસ્માત સર્જાતાં હોય…
બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ 15 વર્ષની સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની વાત સામે આવી છે, ત્યારે ગબ્બર નજીક ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, આ…
શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો માં અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા અને…
Ambaji : બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભકતોની ભારે ભીડ ઉમટી છે, ત્યારે આઠમના દિવસે વહેલી સવારથી ભકતો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યાં હતા.…
“વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત” અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા – પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર…
AMBAJI : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આ ઉપરાંત અંબાજી દેશનાં 51 શક્તિપીઠ માં…
Navratri : તહેવાર દરમિયાન ઠેર-ઠેર ખેલૈયાઓ ગરબાની મજા માણી રહ્યાં છે, તેમાં આ દરમિયાન રાજ્યના અંબાજી, પાવાગઢ સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી…