ambaji temple

મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો…

અબતક, અંબાજી  ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર તારીખ 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય…

કોરોનાના કેસ વધતા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય: સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરાશે અબતક,રાજકોટ રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.…

Capture 2

હિતેશ રાવલ, સાબરકાંઠા: આજે ભાદરવી પૂનમ નીમીત્તે રાજયભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે અંબાજી ખાતે વાતાવરણ ભક્તિમય થઈ ઉઠ્યું છે. બોલ માડી અંબે…

Img 20210301 Wa0132

પોલીસ હેડ કવાર્ટર ખાતે એક વર્ષ પહેલાં ભવ્ય અંબાજી મંદિર બન્યા બાદ એક વર્ષ પુરૂ થતા હવન, સત્યનારાયણની કથા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Img 20200205 185202

જૂનાગઢના ગિરનાર શિખર પર સ્થિત અંબાજી મંદિર પર છેલ્લા ૧૫  દિવસથી વીજળી ગુલ છે, અને માતાજીની સવાર – સાંજ આરતી મોબાઈલના ફ્લેશ લાઈટના અજવાળે થાય છે,…

Img 20200903 Wa0024

ઢોલ-નગારા વગાડી, નૃત્યો સાથે પ્રદેશ ભાજપ અઘ્યક્ષનું સ્વાગત-સન્માન ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલે આજરોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ’માં અંબા’ના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની…

65 1

ગુજરાતના અતિ પ્રાચીન મંદિર અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પુનમનો મેળો ભરાઇ છે. જે આ વર્ષે પ્રથમ વખત કોરોના મહામારીને કારણે બંધ રહેશે. આશરે ૩૦૦ વર્ષના…

Dsc 0461 Scaled E1591258012608

દર્શનનો સમય મર્યાદિત રહેશે: આરતીમાં શ્રઘ્ધાળુઓને પ્રવેશ નહીં અપાય વૈશ્વીક મહામારી કોરોનાના કારણે દેશભરમાં છેલ્લા અઢી માસથી મંદિરો બંધ છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧માં આગામી ૮મી…

Vlcsnap 2020 02 29 10H01M57S73

‘અબતક’ ચેનલમાં લાઇવ પ્રસારણ:મોટી સંખ્યામાં સંગીત રસીકોએ કાર્યક્રમ માણ્યો આવતીકાલે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહાઆરતી: આજે સાંજે લોક ડાયરો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે અંબાજી…